________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૪પ). કાચિત આદિ કર્મકાષ્ટને બાળી ભસ્મ કરે છે. ક–જેમ અગ્નિ અંધકાર દૂર કરીને પ્રકાશ કરે છે, તેમ
મુનિરાજ મિથ્યાત્વાદિક દૂર કરીને સમ્યકત્વરૂપ
પ્રકાશ કરે છે. પ-જેમ અગ્નિ સુવર્ણ વિગેરે ધાતુને લાગેલે મેં–કાટ
દૂર કરે છે, તેમ મુનિવર્ય, મિથ્યાત્વ મહાદિક મેંલ કચરાને દૂર કરે છે. –જેમ અગ્નિ, સુવર્ણ વિગેરે સ્વરછ કરે છે, તેમ સુનિ. વચ્ચે પિતાના આત્માને સ્થિરતા, રામા, ઉપયોગથી
૭–જેમ અગ્નિ ઈંટ, વાસણ વિગેરે કાચી વસ્તુને પાકી કરે છે, તેમાં મુનિરાજ સમ્યજ્ઞાનદર્શનચારિત્રથી શિબાદિક ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં બહિરામપણું ટાળી પાકા અતરાત્મા કરે છે.
૭ મુનિવર્યોને રાત ઉપમા પર્વતની આપે છે. ૧-જેમ પર્વત અનેક ઔષધિથી શોભાયમાન હોય છે.
તેમ મુનિરાજ, જ્ઞાનદર્શનચારિત્રથી તથા અનેક પ્રકા
૨ની ચમત્કારિક લધિથી શોભાયમાન હોય છે. ર-જેમ પર્વત પવનાદિકથી ચળાયમાન થતું નથી, તેમ
મુનિવર્ય ઉપસર્ગથી ચલાયમાન થાય નહીં; પરભાવદશાથી સ્વભાવદશાને ત્યાગ કરે નહી. સદાકાળ - ત્યસ્વરૂપમાં થિર રહે.
For Private And Personal Use Only