________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮ )
આનુ' વિવેચન અમેએ વિશેષતઃ કર્યું છે તે સમાધિ શતક વિવેચનમાંથી જોઇ લેવું, બાહ્યપ્રવૃત્તિમાં મન જવાથી, અહિરાત્મભાવનુ સેવન થાય છે, અમુક દોષીછે, અમુકનુ આમ કરવું જોઇએ. અમુકનું હું આમ કરીશ. અઁત્યાદિ વિચારાને પર વસ્તુસંબંધી રાગદ્વેષથી કરતાં, આત્મસન્મુખતાથી ભ્રષ્ટ થવાય છે, પારકી પંચાતમાં પ્રવેશ કરતાં, આત્મા સ્વરૂપ ઉપયાગથી શૂન્ય અને છે. જગતની વિચિત્રતા છે. સવ જીવા કાઁધીન છે, તેથી સર્વ જીવા એક સરખા વિચારવાળા નથી, માટે કોઈ સારાં કૃત્ય કરે, અને કાઇ ખાટાં કૃત્ય કરે, તેપણ તેને દેખી માધ્યસ્યભાવે વર્તવું અને પેાતાના આત્માને તિશિક્ષાથી સમજાવવા. હું આત્મન્! તું પેાતાના ચૈતન્યસ્વરૂપને વિચાર કરી, પરમાં ઉત્પન્ન થતી અહુવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કર!! જગતના જીવાનાં એક સરખાં કમ નથી. એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખી ભાષા નથી. એક સરખા ઉચ્ચાર નથી. એક સરખા રાગ નથી, એક સરખા દ્વેષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સ ખાં મન નથી, એક સરખાં વચન નથી, એક સરખાં દુ:ખ નથી, એક સરખી જાતિ નથી, એક સરખી જ્ઞાતિ નથી, એક સરખા ક્રોધ, લાલ, માન, માયા નથી, એક સરખાં સુખ નથી, એક સરખા વૈશવ નથી, એક સરખી સત્તા નથી,
For Private And Personal Use Only