________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૫) સાધુ સાધ્વીને ક્રોધાદિક હાય નહીં એમ જે માનીએ તે, પછી પખીસૂત્ર વિગેરેમાં કેધાદિક દેને પશ્ચાતાપ કરવાને કહ્યો છે, તેનું શું કારણ! અલબત્ત પ્રમાદગુણસ્થાનકે ક્રોધાદિકને સંભવ છે, અને સાધુસાધ્વીને ક્રોધ માન માયા લાભ થાય છે, તેથી કંઈ સાધુપણું જતું નથી, પણ તેથી અતિચાર લાગે છે, અને અતિચારની તે આલેચણ કરવાની છે. બીલકુલ રાગદ્વેષ રહિત હાલના કાળમાં કોઈનાથી થવાતું નથી. તેરમા ગુણઠાણે બીલકુલ રાગદ્વેષ નથી, અને જે રાગદ્વેષ રહિત સર્વથા હેય છે, તે કેવળજ્ઞાની હોય છે. હાલના સમયમાં તે છઠ્ઠા અને સાતમાં ગુણઠાણ સુધી જઈ શકાય છે, અને તેથી છઠ્ઠા ગુણઠાણે બીલકુલ રાગ દ્વેષને ક્ષય હેતે નથી, રાગદ્વેષને જીતવાને માટે તે વ્યવહારચારિત્ર અંગી કાર કર્યું છે. ઉદ્યમ કરતાં બારમા ગુણઠાણાની હદે રાગદ્વેષને ક્ષય થાય છે, માટે કદાપિ કેઈ સાધુને રાગદ્વેષ થઈ જાય છે તેથી આ સાધુ નથી, એમ કહેવું નહીં. ખરાબ વચને કહી સાધુને કોધાદિક કરાવનાર પોતે પાપી બને છે, અને સાધુને પણ કષાયની ઉદીરણ કરાવવામાં નિમિત્ત કારણું થાય છે. જુઓ પ્રસન્નચંદ્રરાજર્ષિને પણ સાધુ અવસ્થામાં કેધ થયે હતું, અને તેથી મનવડે સાતમી નરકમાં દળીયાં ઉપાર્જન કર્યા હતાં, અને પાછા ધર્મધ્યાનાદિકમાં વળ્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. માટે એકાંત કોઈ વાત પકડવી
૧૫
For Private And Personal Use Only