________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
बिन समकित शुं साधना, अन्तर्लक्ष्य न लेश | अन्तर्लक्ष्य विना कदि, घटे न धर्मी बेश
९९
જ્યાં અહુ વૃત્તિ છે, ત્યાં વિષયાદિક પ્રવૃત્તિ ઘટે છે. જો અહ વૃત્તિના ક્ષય થાય, તે ભવજલપાર પામીએ. કહ્યું છે કેઃ
જોજ.
यत्राहं वृत्तितातत्र, रागादीनां समुद्भवः अहंवृत्तेरपायेतु, मुक्तिरेव न संशयः
1.
१
પરમાં અહંત્વબુદ્ધિથી પાતાના શુદ્ધસ્વરૂપ પ્રતિ વળાતું નથી, અને શુદ્ધસ્વરૂપાભિમુખતા વિના, ખરી શાંતતા થતી નથી. બાહ્યશાંતતા તે યથાપ્રવૃત્તિકરણવાળાને પણ મન'તીવાર આવે છે. પણ તેથી સમ્યકત્વાદિ ધમની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કેઃ
જોજ.
१
यथाप्रवृत्तिः शान्ति, ह्या भवति देहिनाम्; सा त्वभव्यैरपि प्राप्ता, तया धर्मी न कश्चन. અનંતીવાર ચથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયું. સમ્યકવિના સંસારમાં પુનઃ પુનઃ અવતાર ધારણ કરવા પડે છે. વળી ડે.જીવ!!સમજ કે સમિકવિના ધર્મ સાધના
પણ
For Private And Personal Use Only