________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩ )
નારા અનંત સંસારની વૃદ્ધિ કરે છે.
પ્રશ્ન—હાલના કાળમાં સાધુપણું છે, એવું કયા સૂત્રમાં
પ્રતિપાદન કર્યું છે !
ઉત્તર-—હે ભદ્રકભવ્ય સાંભળ શ્રી કલ્પપૂત્રમાં કહ્યું છે કે
ગાથા.
जो भणइ नथिय धम्मो, न य सामाइय न चेत्र वयाई, सो समण संघझो, कायनो समणसंघेण
ધ
જે એમ કહે, કે-ધ નથી સામાચક નથી, પંચમહાવ્રત હાલ નથી, એમ કહેનાર ઉત્સૂત્રભાષકને શ્રમણસંઘથી બહિષ્કૃત કરવા. શ્રીભગષતીસૂત્રમાં કહ્યું છે કે “ હું ગૌતમ ! મારૂં શાસન એકવીશહજાર વર્ષ સુધી રહેશે, અને ત્યાં સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ ચતુ સઘ અન્ય રહેશે. બે હજાર અને ચાર યુગ પ્રધાનમાંથી હજી ઘણાખરા તે થવાના છે, તે સર્વે સાધુવેષે જાણવા. મહાનિશીથ, નિશીથ, આચારાંગ, શ્રદ્ઘકલ્પ, ઉત્તરાધ્યયન, ભગ વતી, દશવૈકાલિક વિગેરે ઘણા સૂત્રામાં સાધુ તથા સાધ્વીના આચારાનુ વર્ણન તથા તેમનાથીજ ધર્મની આરાધના વણું - વેલી છે. સાધુ અને સાધ્વી વિના શ્રાવક તથા શ્રાવિકાપણું કોઇ પણ સૂત્રમાં કહ્યું નથી. અધુના સાતમા ગુણુઠાણા સુધી ની સ્થિતિ છે, અને મુનિપણું તે છઠ્ઠા ગુણુઠાણે કહ્યું છે,
For Private And Personal Use Only