________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮) નાથી ભરપૂર હોય છે. વ્યવહાર ધમ વર્તન વિના શુષ્ક અધ્યાત્મીઓને વૈરાગ્ય, ફાતડાના વિલાપ જેવો લાગે છે. નિશ્ચયનય ફક્ત આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવે છે પણ તે વ્યવહાર પ્રયત્ન વિના કંઇ પ્રાપ્ત થતું નથી. ઘડાનું સ્વરૂપ જાણ્યું, તેટલાથીજ કંઈ ઘટની પ્રાપ્તિ થતી નથી, પણ ઘટને બનાવવાની ક્રિયારૂપ વ્યવહારપ્રવૃત્તિ કરીએ તે ઘટ બને છે. તેમ આત્મા પરમાત્માસ્વરૂપ છે, એમ અનેક યુક્તિથી જાણ્યું, પણ આત્મા પરમાત્મારૂપ થાય, તેવી વ્યવહારધર્મ ધ્યાન કિયા નહીં કરીએ, તે કર્મને ક્ષય શી રીતે થઈ શકે? માટે ભવ્યજીએ વિચારવાનું કે કાર્યની સિદ્ધિ અર્થે કારણનું અવલંબન કરવું જોઈએ. જેટલા પરમાત્મસ્વરૂપ થયા, તેમણે ભાવના, ધ્યાન, ધર્મક્રિયારૂપ કારણ વિના મુક્તિરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયાવિના, ઉપરના ગુણસ્થાનકે ચઢાતું નથી, અને કર્મને ક્ષય થતું નથી. ઉપાદાનકારણ અને નિમિત્તકારણના જ્ઞાનવિના આત્મહિત થતું નથી. જે લેકે ઉપાદાનકારણને અવલંબવું માની, નિમિત્તકારણને ઉથાપે છે, તેઓ જીને. શ્વરને મત જાણતા નથી. માટી તેજ ઘટરૂપ થાય છે, પણ દંડચક્ર કુંભાર વિગેરે ના હેય, તે એકલી માટી પિતાની મેળે ઘટરૂપ બની શકતી નથી. તેમજ આત્મા એકલા ઉપા દાન કારણથી પરમાત્માસ્વરૂપ બની શકતું નથી. દેવગુરૂ
For Private And Personal Use Only