________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬). નહીં. ચંડરૂદ્રાચાર્યે શિષ્ય ઉપર ઘણે ક્રોધ કર્યો હતો અને શિષ્યને કેવલજ્ઞાન થતાં તેને ખમાવતાં પિતાને પણ કેવલજ્ઞાન થયું. એમ ઘણા સાધુઓને ચરિત્રાનુવાદે જેતા, ક્રોધ થયો હોય છે. અને પાછે શમી પણ જાય છે. તેથી સમજવાનું કે શાસ્ત્રનાં વચન સમજ્યા વિના એકાંતહઠ કદાગ્રહ પકડી, જે કઈ સાધુ સાધ્વીની હરેક પ્રકારે હીલના કરે છે, તે મહામહનીયકર્મ ઉપાર્જન કરી, બીચારે નરકમાં જાય છે. વળી જૈનશાસ્ત્રમાં કંઇ એકનયથી વાત માનવાની કહી નથી. સાતનયથી વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિગમનયથી સાધુનું સ્વરૂપ, સંગ્રહનયથી સાધુનું સ્વરૂપ, વ્યહારનયથી સાધુ, રાજુસૂત્રનયથી સાધુ, શબ્દ નયથી સાધુ, સમભિરૂઢનયથી સાધુનું સ્વરૂપ અને એવું ભૂતનયથી સાધુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ માની, વ્યહારનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ નહીં માનીએ તો અનંત સંસારની વૃદ્ધિ થાય અને વ્યવહારનય પ્રમાણે સાધુ સ્વરૂપ તથા સાધ્વી સ્વરૂપ નહીં માનનારાએ એકાંતનય પકડવાથી, મિયાત્વની વૃદ્ધિ કરી, અને જેનશાસનને ઉચ્છેદ કર્યો એમ ભગવાનની વાણીથી સમજવું. શ્રીઆવશ્યકસૂત્રમાં કહ્યું છે કે-૬ નિમાં va,તામા વવાર નિષ્ણમૂહ, વવારની છેષ, તિશુછે કમ મળવો-ભાવથ યદિ હે ભવ્ય ! તું જિનમત
For Private And Personal Use Only