________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૮ ) પશમ ભાવથી વા ક્ષાયિકભાવથી આત્મધર્મ કથાય છે, પણ
ઔદયિકભાવમાં આત્મિકધર્મની લેશ માત્ર પણ આશા રાખવી નહીં. ઔદયિકભાવથી થતી શરીરાદિ ક્રિયાઓમાં ધર્મ માની અજ્ઞાની છ ઠગાય છે. કેટલાક ધમ ધમ પિકરે છે પણ ઔદયિકભાવમાંજ રાચી માચી રહે છે.
ઔદયિકભાવથી ભિન્ન ઉપશમભાવાદિને કોઈ સમજતા નથી, તેવાઓને વિચારમાં સત્ય ધર્મ આવી શકે નહીં. વસ્તુ ધર્મને અન્યમાં શોધીએ તે જડ મૂર્ખ કહેવાઈએ. આત્માના અનંતજ્ઞાન દર્શન ચારિત્રાદિ ધર્મો કે જે અરૂપી છે, તે સત્યધર્મ રૂપે છે, તેને અનુભવ ગુરૂદ્વારા સમ્યજ્ઞાન પામી કરાય છે. જડપુદ્ગલરૂપ દેહના ધર્મમાં અજ્ઞાની જીવ ધર્મમાની કર્મોપાર્જન કરી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ અવતાર ગ્રહણ કરે છે. આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય ન્યારૂં છે. પુદગળના ધર્મ જડ છે, અને તે હેય છે. આત્મા, અનાદિકાળથી કર્મરૂપપુદગલની સાથે ક્ષીર નીરની પેઠે નિકટ સંબંધમાં આવે છે, અને તેથી પુગલના ધમને પણ ભ્રાંતિથી પિતાના સમજે છે. પુદ્ગલકર્મન સેબતથી પિતાને પણ જડ જે માની લીધું છે. એટલાથી પણ વિશેષ એ બન્યું કે તેણે ચેતન્ય સત્તા પણ પંચ ભૂતમાં માની, રાચવા લાગ્યો અને પિતાને જડરૂપજ માની ચૈતન્ય સત્તાને નિષેધ કરવા લાગ્યું, અને જડવાદના ભયં
For Private And Personal Use Only