________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) મેમની જ્ઞાનાદિકની ઉપેક્ષા કરે, તે પણ તેનું સર્વ નિફળ જાણવું. બાહા ક્રિયાને અજ્ઞાને કરી લેકમાં પોતાને માટે જવે અને જ્ઞાનિની નિંદા કરે, કિયાનું અજીર્ણ બરાબર ભજવે, એવા , સ્વતત્વના સૂપગથી, આમાનું હિત સાધી શકતા નથી. અહીં વિકરાળ પંચમકાળમાં સૂર્ય સમાન પ્રકાશક અપસુસાધુ ગુરૂરાજે છે. બાકી ધામધમ ને ઢંગમાં અનુપગ દશાથી વર્તનાર અજાણછ વર્તે છે. તેવા અને દેખી મનમાં વૈરાગ્યભાવ ધારણ કરવો, પણ કોઈની નિન્દા, હેલન, અપમાન કરવું નહિ. કારણ કે અજ્ઞજી તો અજ્ઞદેશથી દેજીત થાય છે માટે તેને અન્નદોષ ટાળવા પ્રયત્ન કરે. આત્મથ છાએ પરમાં પડવું નહિં. જ્યાં સુધી પિતાને ગુણી માની પારકાં ચાંદાં ખળવાની ટેવ છે, ત્યાં સુધી આત્મસભુખતાથી લાખો ગાઉ દૂર છીએ, એમ સમજવું. જ્ઞાનીનું કર્તવ્ય છે કે કારૂણ્યભાવનાથી તથા માધ્યસ્થભાવનાથી પિતાના આત્માને ભાવી સ્વામસાધનાપરાયણ થવુ. અને
દોષવાળા મનુષ્યનું પણ લેશનમાત્ર અશુભ ચિંતવવું નહીં. સ્વાત્મહિતથી ભ્રષ્ટ થવાય નહિં, તેવી રીતે કિયામાં કપટ કરનાર વા અજ્ઞાની છને અનેક સાનુકુળ ઉપાય કરી, સત્યધર્મસન્મુખ આકર્ષવા અને સત્ય સમજાવવું કે જેથી તેમનું કલ્યાણ થાય. અહે પંચવિષ જેમાં ભેગાં
નજીકથી
For Private And Personal Use Only