________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) जेम ते भूल्योरे मृगदिशिदिशि फरे, लेवा मृगमद गंध । तेम जगे ढुंदरे बाहिरधर्मने, मिथ्यादृष्टिरे अंध श्री० जातिअंधनोरे दोष न आकरो, जे नवि देखेरे अर्थ । मिथ्यादृष्टिरे तेहथी आकरो, माने अर्थ अनर्थ ॥ श्री०
ભાવાર્થ. હે બાહ્યદ્રષ્ટિ તમે પરઘરમાં ધર્મને જોતા ફરે છે, પણ પિતાના ઘટમાં ધર્મ પામતા નથી. જેમ કસ્તુરી મૃગ, પોતાની નાભિમાં ઉત્પન્ન થએલી કસ્તુરી ગધસુવાસ જાણે નહીં, અને અન્ય સ્થાનથી કસ્તુરીની ગંધ આવે છે, તેમ જાણે છે તેમ બાહ્યાદ્રષ્ટિ જીવોની પણ પરપુદગલ વસ્તુમાં સુખ તથા રૂદ્ધિ છે એવી બુદ્ધિ થઈ છે, અને તેથી બહિરાત્મભાવે રાત્રી દિવસ પુદ્ગલના ચૂંથણામાં, તથા પુદ્ગલ ગ્રહણમાં, ભમ્યા કરે છે. અહીં કેટલી અજ્ઞાનતા ! વળી જેમ કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધ લેવા માટે, વનમાં દિશા દિશામાં ફરે, છે તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કે જે આત્મસ્વરૂપ જાણતું નથી તે પોતાના આત્માથી અન્યત્ર શરીર મનવાણું આદિ પુદ્ગલ વસ્તુમાં ભ્રાંતિથી ધમને શોધે છે, પણ વિપર્યાસથી આત્મામાં રમણતા કરે નહીં અને પરમાં રાચીમાચી રહે. ધન ધાન્યાદિકને રૂદ્ધિ કલ્પી તેમાં અહંત્વબુદ્ધિ ધારણ કરે. જન્મથી જે અંધ છે, તે કઈ વસ્તુને દેખતે નથી, તેમાં તેને દેષ આકર નથી, પણ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છવ તે છતિ આંખે, વસ્તુને દેખ
For Private And Personal Use Only