________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०२) અર્થાત તેને કાબુમાં રાખવી, એટલી જ શાંતતા તે ત્યાગ કરવા લાયક છે. માટે આત્મિક શાંતિનું સેવન કરવું, અને બા હાશાંતિ જે બકવૃત્તિ સમાન છે, તેમાં મેહ પામવે નહીં. આત્મિક શાંતિમાં રાગ ધારણ કરવાથી, તે શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે, અને તે શાંતિને લાભ થાય છે. તે સંબંધી નીચે પ્રમાણે પદ છે.
पद. शान्ति सदा सुखदाइ, जगत्मा शान्ति सदा सुखदाइ; सेवो चित्तमां ध्यायी.
जगत्मां. १ भवजंजाळे भटकतारे, शांति होय न लेश; मनचञ्चलता ज्यां हुवेरे, उलटो वाधे क्लेश. जगत्मां. २ सत्ता धनवृद्धिथकीरे, होय उपाधिजोर चित्त स्थिरता नहीं भजेरे, प्रगटे दीलमा तोर. जगत्मां. ३ दुनियानी खटपट थकीरे, खटपटीयुं मन थाय; मन९ भटके बाघमारे, बहिरातमपद पाय. जगतमां. ४ लेश विकल्प न उपजेरे, अन्तर वर्ते ध्यान उपाधि अळगा हुवेरे, होवे शान्ति भान. जगत्मां. ५ खाराजलना पानथीरे, कदी न तृप्ति थाय; धूमाडा बाचक भरेरे, हाथ कशुं नहि आय, जगतपां. ६
For Private And Personal Use Only