________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫) ત્મામાં આત્મવતો હું દેખતો નથી; તાત્પર્યાથ કે જિનોક્ત સ્યાદ્વાદરીત્યા, સમ્યગ આત્મતત્ત્વ જ્ઞાનવિના આત્મા પરપુદગલપરિણમતાને ત્યાગતો નથી. માટે આત્મજ્ઞાનાભ્યાસને સદગુરૂ પાસ કરવો. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ ४धु छ है-अप्पनाणेण मुणी हाइ, न मुणि रणवासेण આત્મજ્ઞાનથી મુનિ થવાય છે. કઈ જંગલમાં, ગૃહ સ્ત્રીને ત્યાગી થઈ વસવાથી, મુનિ થવાતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે- “ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિગીરે !” આ પદથી પણ આત્મજ્ઞાનથી મુનિ પદની સાફલ્યતા છે. માટે બાહ્ય પ્રવૃત્તિ પરિહરી, આત્મજ્ઞાનને હે ભવ્ય પુરૂષ ખપ કરે. આત્મજ્ઞાનથી સર્વ કર્મને ક્ષય થઈ જાય છે. સપા ને પામHT. આત્મા તે પરમાત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને આત્મા, વ્યવહારનયનું અને નિશ્ચ
નયનું અવલંબન કરી, પરમાત્મસ્વરૂપ સાધ્ય લક્ષી આત્મ તત્વની સેવા કરે છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મને વિકાર ટળી જાય, અને આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મરિથતિને જોતા થાય. આત્મજ્ઞાન પ્રત્યર્થમ્ જ્ઞાનિમુનિ સંતેની ઉપાસના કરવી. જ્ઞાતિમુનિવર્ચસંતે ને સમાગમ કલ્પવૃક્ષ વા ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ છે. વારંવાર સંત મુનિરાજે ને સમાગમ મળતું નથી, માટે આત્માથી પુરુષે મુનિસંત સમાગમ પ્રાપ્ત કરી, આત્મતત્ત્વની ઉપાસના કરવી.
For Private And Personal Use Only