________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩ ) माया ममता योगीरे, कदी न शान्ति होय; शांति वर्ते आत्ममारे, निश्चयथी अवलोय. जगत्मां. ७ आत्मध्याने आतमारे, शान्तिथी भरपूर बुद्धिसागर शांतिमारे, रहेवू सदा मगरूर. जगत्मां . ८
સત્યાર્થાતર શાંતિને અનુભવ કરવા ઉદ્યમ કરવો અને જ્ઞાનથી આત્મામાં જ શાંતિ છે, એમ નિશ્ચય કરી, સદાકાળ, સત્ય શાંતિ અર્થે, ધ્યાનસ્થિરતારૂપ પ્રયત્ન જે સેવવામાં આવશે, તે અનુભવ આવશે. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયે સારી રીતે વર્ણન કરી બતાવ્યા છે. ત્યાંથી વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ચારિત્રમોહનીયને ઉપશમભાવ તથા ક્ષપશમભાવ, તથા ક્ષાવિકભાવ થતાં, સત્ય સહજ આત્મિક શાંતિનો લાભ મળે છે.
અન્તની સત્યશાંતિ ઉપાસ્ય છે, એવા જ્ઞાન વિના બાહાકિયા ફકત માન પૂજાથે કપટ કરવામાં આવે તે તેથી ખરી શાંતિ છે તે પ્રાપ્ત થતી નથી. તેમજ બાહ્યવૈરાગ્ય વિશેરેથી, પણ આત્મજ્ઞાનવિના ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી આત્મજ્ઞાનવિના બાહ્ય ક્રિયાને આડંબર આત્મકલ્યાણાર્થે થતા નથી, તે જણાવે છે.
क्रिया काण्डमां छमता, बाह्यपणे वैराग्य; आत्मनाग बिन आतमा, त्यने न परगुणछाक. ७९
For Private And Personal Use Only