________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના ભવના સુખની તથા મનુષ્યભવના સુખની આદિ છે, અને તેને અંત પણ છે, મક્ષ સુખની આદિ છે પણ અંત નથી, માટે સત્યમેક્ષ સુખની પ્રાપ્તિને ઉપાય તે અતરામપ્રભુની સેવા ભક્તિ યાનાદિ છે. ઉપશમભાવથી વા ક્ષપશમભાવથી અન્તરા પ્રભુની ભક્તિ કરવી, એજ શ્રેષ્ઠ સત્ય કર્તવ્ય છે. ઔદયિકાવથી બાહ્યવસ્તુઓને ઇષ્ટ સબંધ અને અનિષ્ટ વસ્તુઓનો સંબંધ થતાં, હર્ષ શાક ધારણ કરી યુગલ વસ્તુઓમાં રાગ અને દ્વેષથી ઇષ્ટપણું અને અનિષ્ટપણું ક૯પવું તે બહિરાત્મભાવ છે, તેથી પુદ્ગલ વસ્તુની સેવા કરવી પડે છે. હે આત્મન્ ! હવે તું વિરામ પામ !! શત થા. તે બહિરાત્મ ભાવ ! હવે તું દૂર થા. તે સ્વભાવરમણતા ! હવે જાગ !જાગ !! અન્તરાત્મપ્રભુની સેવામાં આનંદી બનેલા ભવ્યેની અંતરદશા જુદા પ્રકારની વર્તે છે, તે દશાને સાક્ષાત્ અનુભવ કરનાર શ્રી મહાજ્ઞાની ઉપાધ્યાચજી અંતરાત્મપ્રભુનું ગાન કરે છે કે –
ज्युं जाणो त्यु जगजन जाणो, मेतो सेवक उनको पक्षपाततो परशुं होवे, राग धरत हुं गुनको.
જગતના જીવો પિતાની જેવી મતિ હોય તે પ્રમાણે જાણે. હતે અંતરાત્મપ્રભુને સેવક છું. પક્ષપાત તે પરથી હેય છે.
તે ગુણને રાગ ધારણ કરું છું, તેથી અંતરાત્મપ્રભુ-વિના મારો જડવતુમાં જરા માત્ર પણ રાગ ઉત્પન્ન થતું નથી. જડ
For Private And Personal Use Only