________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) રેપગથી ધ્યાન થાય છે, તેમ તેમ ભાવચારિત્રના આનંદની ખુમારી હૃદયમાં પ્રગટપણે વેદવામાં આવે છે. સમાધિ અવસ્થામાં લીન થયેલા મુનિરાજોને સ્થિરતાથી આત્મ સુખ જે અનુભવમાં આવ્યું નહિ હેત તે, ધ્યાનાવસ્થાને માટે કઈ કાલે પ્રયત્ન કરત નહીં. સારાંશ કે અંતરાત્મપ્રભુના ધ્યાનમાં લીન થએલા મહાત્માને જે સુખ થાય છે, તેના કરેડમા ભાગનું પણ ઈદ્ર, ચંદ્ર, નાગેને સુખ નથી. આત્મ સુખનો અનુભવ તમારે લે હોય તે બાહ્યાપાધિમાં થતા સંક૯પ વિકલ્પ ટાળીને સદ્દગુરૂઆશાનુસાર ધ્યાનાવસ્થામાં લીન થાઓ, તેથી તમને અંતરમાં રહેલે આત્મા આનંદાનુભવ અમૃતરસ ચખાડશે. આનંદાનુભવ અમૃતરસમાં લીન થએલા વેગિ જગતમાં ખરેખર સુખી અને સત્તા ધારી તથા રાજાના રાજા સમજવા. અંતરાત્મપ્રભુની સેવા તે પિતાનીજ સેવા છે, ત્યાં પરતંત્રતા કહેવાતી નથી. રાગદ્વેષના તાબે રહી, પગલિક સુખને માટે જે કંઈ કરવામાં આવે છે, તે ખરેખરી પરતંત્રતા છે. અન્તરાત્મપ્રભુસેવક તે આત્મસુખાભિલાષી હેવાથી સ્વતંત્ર જ છે. પર સ્વામીથી જે ભેગેની પ્રાપ્તિ થાય છે, તે કહે છે. vetષીનદૈ મન જાતે ત વિનો અન્યસ્વામસેવાલબ્ધ ભંગ તે પરાધીન છે, અમુક વસ્તુ મળે અને તે ખાવામાં આવે, પીવામાં આવે, તથા અન્ય ઇદ્રિચિથી ભેગવવામાં આવે, તે સુખ થાય, અને તે પોલિક
For Private And Personal Use Only