________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭ )
આત્મામાં નિર્વાણુ છે. માટે આત્મસ્વરૂપ સાક્ષાત્કાર અથે ચારિત્રરૂપ ઉદ્યમ કર. જ્ઞાન પણ આત્મામાં છે, અનંત જ્ઞેય પદાર્થને જાણવાની જ્ઞાનશક્તિને આધાર આત્મા છે. આાત્મામાંજ કૈવલજ્ઞાન થાય છે, જ્ઞાન તે આત્માના ગુણ છે, અને જ્ઞાન તે આત્માની મુખ્યપરિણતિ કહેવાય છે. જ્ઞાનના પ્રકાશ આત્મામાંથીજ થાય છે. અનત તીથ કર ભગવંતા થયા, તેમનામાં કેવલજ્ઞાન, પેાતાના આત્મામાં સત્તાએ હતું, તે આવરણક્ષયથી આવિર્ભાવરૂપે થયું. ધ્યાનથી જ્ઞાન શક્તિ વિશેષતઃ પ્રગટે છે. માટે ભવ્ય ! હવે સવ ઉપાધિ રૂપ સાંસારિક પ્રપોંચ છેડી, સ્થિર ચિત્તથી, અન્તર્ દેવની ઉપાસના કર ! ! અન્તર્ દેવની ઉપાસનાથી તારાં સ કમ ક્ષય થઇ જશે. અન્તર્ દેવપણુ તુ છે, અને ઉપાસના કરનાર પણ તુ છે, અને ઉપાસ્યભૂત પણ તારૂંજ સ્વરૂપ છે. સાપેક્ષતાએ સર્વ ઉપાસક વિગેર ભાવે! પણ તારામાં ઘટી શકે છે. તારી ન'ત શક્તિના પ્રગટ કર્તા પણ જ્ઞાન ભાવથી પાતેજ છું. તું પાતે પેતાને તારે છે, તુ પાતે પાતાને કમથી છેડવે છે. તુ' પાતેજ પેાતાને અનંત જ્ઞાન દેન ચારિત્ર વીય સુખાદિ ગુણાના લાભ આપે છે. તારા ઘટમાંજનિર્વા ણ છે, અને તેના પાતે ઉત્પાદક છે. ક્ષયાપશમજ્ઞાનવડે કેવલ જ્ઞાનના ઉત્પાદક પણ તું છે. તારી અકલગતિ છે. હું આત્મન્ ! તુ` ચિત્ સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં અખડાન દ
For Private And Personal Use Only