________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯) કમને ક્ષય થવાથી, અનંત જ્ઞાન ગુણ ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન પ્રગટતાં બાકીનાં ચાર જ્ઞાન સમાઈ જાય છે. કેવલજ્ઞાનથી લોકાલોકના સર્વ પદાર્થ જાણવામાં આવે છે. દ
નાવરણયકમને ક્ષય થવાથી, ક્ષાયિકભાવે કેવલ ઇર્શન ગુણની ઉત્પત્તિ થાય છે. મેહનીય કર્મક્ષયથી ક્ષાકિસમિતિ અને ક્ષાયિચારિત્રની પ્રગટતા થાય છે, અંતરાયકર્મને ક્ષય થવાથી, દાનાદિક પાંચ લબ્ધિની ઉત્પતિ સહજ સ્વભાવે થાય છે, એમ અંતરાત્મપ્રભુની સેવા ભક્તિ કરતાં, ક્ષાયિકભાવીય નવલબ્ધિની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત આયુષ્ય શેષ રહેતાં શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંતવન કરી, કેવલજ્ઞાની આત્મા સિદ્ધ સ્થાનમાં સાદિ અનંતમે ભાગે બિરાજે છે. તેરમા ગુણ ઠાણે આત્મા એજ પરમાત્મસ્વરૂપ કહેવાય છે, પણ તે દહસ્થ કહેવાય છે. આવી રીતે અંતરાત્મા પ્રભુની સેવા કરતાં અને નંત સુખાદિ ગુણોને લાભ થાય છે. હવે અંતરાત્મપ્રભુની સેવામાં, અને બહિરાત્મભાવથી કરાતી રાજા શેઠીયા વિગેરેની સેવામાં કેટલે તફાવત છે તે દર્શાવે છે. જેના
શરત રાવલ ટૂરા પાકુ ઘાસે–આત્મવિનાના શેઠીયા, સાહેબ, રાજા વિગેરેની સેવા ચાકરીમાં દૂરદેશમાં પગથી ગમન કરવાં પડે છે. અને ક્ષુધા, પિપાસા, તાઢ, તડકો, રોગ વિગેરેથી મહાદુઃખ સહન કરવાં પડે છે.
For Private And Personal Use Only