________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) તેપણ પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી, અને અંતરાત્મ પ્રભુની સેવા ચાકરી કરતાં શું થાય છે તે કહે છેસંતરામ યાને રે, ૪ તો જે તે શરીરની અંદર રહેલા અસંખ્યપ્રદેશઆત્મારૂપ પ્રભુ, ધ્યાનથકી દેખાય છે, અને તેને આત્મસ્વભાવમાં રમણતા કરવાથી સંતુષ્ટ થાય છે. અંતર્યામી પ્રભુ આપણી પાસે છે – કહ્યું છે કે – जरा विचारी देहनगरीमा जुओत्यारे,अनुभव आतम जडशे, हेजी असंख्य प्रदेशो तखते बेठो, ज्ञानिजन हाथमांहि चडशे रे. आतम अमर छेजी.कोइ एक विरला विचारे रे आतम अमर छे जी.
અંતરાત્મપ્રભુનાં દર્શનાર્થે દૂર દેશમાં પગ ઘસવા ૫ડતા નથી. આત્મા દેહમાં રહેલો છે અને તે જ્ઞાનવડે ઓળખાય છે. જ્ઞાની જીવ દેહમાં રહેલા આત્મપ્રભુને ઓળખી શકતા નથી. કહ્યું છે કે
છો, परमानन्द सम्पन्न, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥ १ ॥ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतम् । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ २ ॥
છે અને તે જ્ઞાનવર
શકે નીજીવ દેહ
For Private And Personal Use Only