________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) परस्वभावे वर्तता, तिरोभावनी दृद्धिः ॥ आत्मस्वभावे वर्तता, क्षायिक आत्मसमृद्धि ।। ७५ ॥
વિવેચન–હે ભવ્યાત્મન્ જે તારૂ ચિત્ત પારકાનાં દોષ દેખવા તત્પર છે, તે તું રાત્રી અને દિવસ દેષમય ચિત્ત વૃત્તિ થઈ જવાથી, દોષી જ છે. અમુક તે કોધી છે, અમુકે તે અમુક પાપકર્મ કર્યું. અમુકે અમુકને વિશ્વાસઘાત કર્યો, અમુકે અમુકને મારી નાંખે, અમુકે અમુકનું ધન હરી લીધું. અમુકે અમુકની સાથે વ્યભિચાર કર્મસેવન કર્યું, અમુક મહાપાપી છે, અમુકનું તે સવારના ૫હારમાં નામ દેવાયેગ્ય નથી. અમુકનું આચરણ અંતરથી ન્યારૂં અને બહિરથી ન્યારૂં છે, અમુક મુખે પ્રભુ પ્રભુ જપે છે, પણ હૃદયમાં તે મહાપાખંડી છે. અમુક્તિ મહાપૂર્વ છે; અમુક અન્યાયી છે, અમુક લીધેલાં વ્રત છેડયાં છે, અમુક અમુક વખતે અમુક દેષ સેવતા હતે. ફલાણા દે દીઠા, એતે દોષના ભંડાર છે, ફલાણાએ અમુકનું ધન ચામું, ફલાણાએ આખી નાત બગાડ, ફલાણાએ કુલમાં કલંક લગાડયું, વિગેરે જે જે દોષનું બોલવું, વિચારવું, દોષ દ્રષ્ટિ રાખવી ઈત્યાદિ પરસ્વભાવથી મન સદા દેખી રહે છે. મનના વેગને અન્યના દેષ જોવામાં રકવાથી મન દેષ ગ્રહણ કરવાનું જ શિખે છે, અને પરને દોષ જોવાની ટે
For Private And Personal Use Only