________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે કે આત્માન પ્રતીત થનારાજ
(૧૮૦ ) અનિષ્ટસંગ અને અનિષ્ટ પદાર્થોપર અરૂચિ બંધાઈહતી, તે પણ ટળી જાય છે. અંતની રમણતા વિના ધ્યાનીના હૃદયમાં આનંદ પ્રગટતે નથી. ખરેખર અંતના અનુભવની ખુમારીમાં લીન થવાથી, ધ્યાના પરંતુન્ ! એજ સૂત્રને સમ્યક અનુભવ પ્રતીત થાય છે.
હવે આત્મગુણપ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરવાથી નિવૃત્તિ થાય છે તે દર્શાવે છે.
રા, रत्नत्रयी प्रवृत्तिमां, अंते छे नित्ति ।। त्यजी प्रवृत्ति बाह्यनी, भजवी अन्तरभक्ति ॥ ७६॥ अन्तर्भक्ति भावता, अन्तर्मा उद्योत । शुद्धस्वभावे आत्मनी, झळके रूडी ज्योत ॥७७ ॥ शुद्धस्वभावे शांतता, अवरशांतता त्याग । सेवो शांति आत्मनी, करजो तेनो राग ॥७८॥
જ્ઞાનદર્શનચારિત્રરૂપરત્નત્રયીમાં, પ્રવૃત્તિ કરવાથી અંતે મેક્ષ છે, માટે જ્ઞાનદર્શનચારિત્ર વિનાની જે બાહાપ્રવૃત્તિ, તેને ત્યાગ કરી અન્તર આત્મતત્વની ભક્તિ કરવી. આત્મારૂપ સત્યસાહિબની સેવા ચાકરી કરતાં, દરિદ્રાવસ્થા રહેતી નથી. જેવી દ્રવ્ય કમાવામાં બુદ્ધિ થાય છે, તથા જેવી સુંદર યૌવનાવસ્થાવાળી સ્ત્રીમાં રાગભાવની બુદ્ધિ થાય
For Private And Personal Use Only