________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) परगुणपरमाणून् ,पर्वतीकृत्य नित्यं,निजहृदि विकसंत संतिः રંતઃ તિઃ | પરમાણુ સમાન પરગુણને પર્વત સમાન ગણ કેટલાક સત્ પુરૂષે હૃદયમાં પ્રમોદ ધારણ કરે છે. પારકામાં રહેલા દોષને દેખી, જે લેકે દોષી તરફ તિરસ્કારની લાગણીથી જુએ છે, તેના કરતાં પારકામાં રહેલા દેને દેખી પ્રસંગ આવે, તે દેને પ્રેમભાવથી ટાળે છે, અને દેષીને શુદ્ધ બનાવે છે, તેવા પુરૂષને નમસ્કાર થાઓ. તમે સમજો કે જ્યારે પોતાનામાં કોઈ જાતને દોષ રહેલે હોય છે, અને તે દોષથી અન્ય લોકો તમારા ઉપર તિરસ્કારની લાગણીથી જુવે છે ત્યારે તમારા મનમાં કેટલું તેના ઉપર દુઃખ લાગે છે! તેવી રીતે સર્વ જેને માટે સમજવું. તમારામાં રહેલા દેશે કઈ ટાળી તમને સારા બનાવે તે તમે તેને કેટલો બધો ઉપકાર માને છે ! તે પ્રમાણે સર્વના માટે સમજી લેવું. કેઈ બાલકે પિતાના મુખ ઉપર રૂશનાઈ રે હોય છે, પણ અજ્ઞતાથી પિતાનું મુખ કાળું છે, એમ દેખી શકતું નથી, અન્ય લેકે તેને કહે કે કાળા મુખવાળે, ત્યારે તે છોકરો કેટલે બધે મનમાં દુઃખ પામે છે, પણ કેઈ તેને આરીસો આપી, તેનું મુખ દેખાડે છે તે પિતાનું મુખ કાળુ દેખી શુદ્ધ કરવા ઉમંગથી પ્રયત્ન કરે છે, તે પ્રમાણે દેવી પુરૂષના સંબંધમાં સમજવું. પિતાનામાં દેષ છે, તેને જોવાની જ્ઞાન શકિત આવતાં, પિતાની મેળે દો
For Private And Personal Use Only