________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) વથી, મનની સ્થિતિ દેલવાળી જ દેખાય છે. જેમ કામને વેગ થવાથી કામી મન અનેક સ્ત્રીઓનું ચિંતવન કરે છે, પછી મનમાંથી કામને દોષ દૂર કરે છે, તે મહા મહેનત પડે છે. તે પ્રમાણે મન પણ પરદેશ ગ્રહણ કરવાના વ્યાપારમાં તલ્લીન થવાથી પ્રતિદિન દેષદષ્ટિની પુષ્ટિ કરે છે. મનમાં બીજા અનેક દે જેવાથી, તે દેના સંસ્કાર પિતાના હૃદયમાં પડે છે, અને પછી સંસ્કારવશથી, કેટલેક કાળ વીત્યા બાદ તે દેનું ભાજન પોતે થઇ પડે છે; પ્રથમ તે પારકાદે જોવામાં મનની પ્રવૃત્તિ થાય છે, પશ્ચાત વચનની પ્રવૃતિ થાય છે, પશ્ચાત્ કાયાની પ્રવૃત્તિ થાય છે; ત્રણ પરદેષથી દેષિત બને છે. પર દોષથી નિંદાની ટેવ વૃદ્ધિ પામે છે, અને તેથી વૈર વૃદ્ધિ કુસંપ પ્રાણઘાત વિગેરે પાપોની ઉત્પત્તિ થાય છે, માટે પારકાં દૂષણ જેવાથી, બોલવાથી, બાળકવૃત્તિ ચેષ્ટાને ભજનારે આત્મા થાય છે. જેમ કાગડે ચાંદાને દેખીને ખેતરે છે; તેમ દેવી પુરૂષ, પારકા દૂષણ જેવામાં જ મને ગતિ વાપરે છે. દેષદેખનાર પુરૂષ ગમે તે સારે હોય, પણ તે બૂરજ છે, કારણ કે જે તે સારે હોય તો પારકા દેષ દેખનાર જેનાર કેમ હાય! અને પરદોષ દૃષ્ટા બજે, તે પિતાના આત્મસ્વભાવને ચૂકી પરસ્વભાવમાં પેઠે; અને પર રવભાવવાળું ચિત્ત હોવાથી પિતાના સ્વરૂપને ઉપગ રહ્યા
For Private And Personal Use Only