________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૯ )
નિર્વાણમાં, હું ચેતન ! તારૂ લક્ષ્ય છે, તે તારા આત્મામાંજ નિર્વાણુ ( મેાક્ષ ) છે, મેાક્ષ સ્વરૂપી આત્મા છે, અને તે મેક્ષાવસ્થામાં શિદ્ધશિલાની ઉપર રહે છે. નૈયાયિક, દુઃખના અત્યતાભાવરૂપ મુક્તિ માને છે, અને સુખગુણના પ્રલાપ કરે છે. તેથી તેનુ માનેલું મુકિતનુ સ્વરૂપ ચેગ્ય નથી. તથા અદ્વૈતવાદી, સર્વવ્યાપક મુક્તિ માને છે, પણ તત્ત્વથી વિચારી જોતાં, સર્વવ્યાપક આત્મા માનતાં તેને અંધ અને મેાક્ષ આકાશની પેઠે ઘટતા નથી. રામાનુજ મતવાળા તેા આ પ્રમાણે કહે છેઃ~~~ आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्ष इत्याहुः तत्र लयो यद्येकादशेन्द्रिय सूक्ष्ममात्रावस्थित पंचभूतात्मकलिंगशरीरापगमस्तदा नामकर्मक्षय एव स इति कर्मक्षयरूपमोक्षवादिकक्षाप्रवेशो यदि चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्तदा તેન વેળ ગાયત્રાત્ અણુવાર્થવાત ।। આનન્દમય પરમાત્મામાં જીવાત્માના લક્ષ થવા, તેજ મેાક્ષ છે. તેને સ્યાદ્વાદવાદી કહે છે કે હું રામાનુજ મતવાદી ! તમારા માનેલે લય, એકાદશ ઇન્દ્રિય, સૂક્ષ્મમાત્રાવસ્થિતપ’ચભૂતસ્વરૂપ જે લિ’ગ શરીર, તેના નાશ તેને મેક્ષ કહે છે. જો એવા તમારા મેક્ષ હાય, તે સંપૂર્ણ કમ ક્ષયથી મેાક્ષ માનનાર જૈનમતમાં તમારા પ્રવેશ થશે.. કદાપિ જો.
For Private And Personal Use Only