________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૧ ). કેણુ આવવાની ઈચ્છા કરે; મુક્તાત્માને ઈચ્છા માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. મુક્તાત્માની ઈચ્છા સુખ વિષથી છે કે દુઃખ વિષયી છે?પુનઃ તે ઈચ્છા નિત્ય છે કે અનિ. ત્ય છે? જે કહેશે કે મુક્તાત્માની ઈચ્છા સુખ વિષયી છે, તે તેમાં પણ વિકલ્પ કે-ક્ષણિક સુખ સંબંધી છે કે નિ ત્ય સુખ સંબંધી છે? જે કહેશે કે ક્ષણિક સુખ સંબંધી ઈચ્છા છે, તે તે મુક્તાત્માને ઘટી શકે નહીં. અજ્ઞાની સંસારી જીવને ક્ષણિક સુબેચ્છા હોય છે, અને એવી જે ક્ષ ણિક સુખેચ્છા મુક્તાત્મામાં માનશે, તે તે પણ અજ્ઞાની મૂડ ખે સંસારીજ ઠર્યા. બીજા પક્ષમાં તમે કહેશે કે-મુક્તાત્માને નિત્ય સુખ સંબંધી ઈચ્છા છે, તે તેવું મેલનું નિત્ય સુખ મૂકી ક્ષણિક સંસાર સુખ ભોગવવા કે અજ્ઞાની વિના બીજે ક્ષમાંથી સંસારમાં આવવાની ઈચ્છા કરે? તમે કહેશે કે-મુક્તાત્માને સુખવિષયી ઈચ્છા નિત્ય છે, તે હે ભજો ! ! ! જરા આંખ મીંચી વિચારે તે ખરા કે– સુખ વિષયી નિત્યઈચ્છાવાળામુક્તાત્માઓની નિત્યસુખેચછા કદાપિ કાળે નાશ પામશે નહીં, અને તેથી મુક્તાત્મા કદિ પાછા સંસારમાં આવી શકશે નહીં. વળી નિત્ય સુખેચ્છાવાળા મુક્તાત્માઓ સંસારનાં અનિત્ય સુખ ભેગવવા પાછા આવે, તે બને નહીં, અને તેમ બને તે નિત્ય સુખેચ્છાને લેપ થાય, અને અનિત્ય સુખેચ્છા કરવાથી
11
For Private And Personal Use Only