________________
www.kobatirth.org
( ૧૧૪ )
નથી. પુદ્ગલના અનેલા દેહથી આત્મા ન્યારો છે. પેાતે પુદ્ગલમાં રહ્યા છે, તેનું કારણ કમ છે. જેમ શેલડી પરાળમાં ઢાંકી છતાં પાતી નથી. તથા જેમ છાબડીથી સૂર્યનું આચ્છાદન થઈ શકતું નથી. તેમ શરીરમાં રહેલા આત્મા જ્ઞાનીઓને દેખાયા વિના રહેતેા નથી, કારણ કે જ્ઞાન અને દન આત્માના ગુણેા છે. તે સ્વતઃ પેાતાના સ્વરૂપને જાણી તથા દેખી શકે છે. એમ શ્રી ઉપાધ્યાયજી પરીક્ષ જ્ઞાનદ્વારા અનુભવષ્ટિથી અને જ્ઞાનવર્ડ જ્ઞાનવડે કહે છે, કે અમારે પરમપ્રભુ આત્માથી અંતર નથી. અંતરનું કારણુ અહિરાત્મદશા હતી. બહિરાત્મદશાનું કારણુ અજ્ઞાન હતું. અજ્ઞાન ટળવાથી, સભ્યજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સમ્યાન કાંઇ આત્માથી ન્યારૂ નથી. સમ્યગજ્ઞાનમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, તા સાક્ષાત્ થયેલા આત્મા શી રીતે દૂર થઇ શકશે, અર્થાત્ તે દુર થઇ શકનાર નથી. એમ પરમભક્તિદ્વારા કહે છે, વળી આત્માનુ' સ્વરૂપ બતાવે છે. આત્મા કળારહિત છે. માહ્યથી દેખાતી ચંદ્રાદિકની કળા વૃદ્ધિ અને ક્ષીણતાને પામે છે, આત્માની સકળ કળા છે, તે ઉપશમસમકિત, ક્ષચેાપશમસમકિત અને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થતાં પ્રતિભાસે છે, વળી આત્મા અલક્ષ્ય છે, સ્પર્શેન્દ્રિચના આઠ ગુણુ છે, સ્પર્શેન્દ્રિય, સ્પર્શીને જાણી શકે છે. પણ પ્રભુ અરૂપી આત્મસ્વરૂપને જાણી શકતી નથી, રસનેન્દ્રિય
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only