________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪) અજ્ઞાન નિદ્રાથી ઉધે છે, તેથી પિતે કેણ છું ? તે ભૂલી ગયો છે.
શિષ્ય પ્રશ્નન-–હે પરમકૃપાળુ શરણ્યગુરૂ આપે!! કહ્યું કે દેહરૂપ દેવળમાં અનાદિકાળથી આત્મા રહ્યો છે, એમ શી રીતે ઘટે! કારણ કે, દેહ તે શતવર્ષ અધિક પ્રાય રહી પછી વિખરી જાય છે, તેની તે આદિ છે, અને અંતપણું છે તે તમેએ તે દેહ દેવળમાં અનાદિકાળથી આત્મદેવ રહ્યો છે, એમ કેમ કહ્યું? દેહની આદિ થઈ, તે આત્મા અનાદિ કાળથી રહ્યો, એમ શી રીતે કહી શકાય?
ગુરૂ ઉત્તર– હે ભવ્ય! શ્રવણ કર ' દાઝ એક જાતનું નથી પણ તે પાંચ પ્રકારનું છે તે નીચે પ્રમાણે,
હાવિ, ક્રિય, માદાર, તૈના, અને કાર્યા. એ પાંચ શરીરમાં તૈજસ અને કાશ્મણ સૂક્ષ્મ શરીર કહેવાય છે.
iftવા સ્થૂળ શરીર કહેવાય છે. દેવતા તથા નારકીનું વૈકિયશરીર હોય છે. ચારેગતિમાં તૈજસ અને કાર્મણ શરીર આત્માની સાથે રહે છે. અનાદિ કાળથી સંસારમાં જીવ શરીર ગ્રહે છે અને છેડે છે, પણ કેઈ વખત સંસારમાં શરીર વિના રહી શકતું નથી. પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી આત્માની સાથે શરીરને સંબંધ છે, અને મનુષ્યાદિ શરીરની એક વ્યક્તિ અપેક્ષતાં શરીર સાદિસાત ભાંગે છે. તેથી હે શિષ્ય! અનાદિકાળથી આ
For Private And Personal Use Only