________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર) पार्श्वमणिसम ध्यान तारुं, सिद्धबुद्धता वरे; । परम ब्रह्मस्वरूप पामी, नाम रूप नहीं घरे. तदा तुं. ॥३॥ गाडीमांहि बेसीने झट, चालजे निज घरे। सारथि मनहुँ अश्वइन्द्रिय, साचवे सुखसरे. तदा तुं. ॥४॥ छेल्ली बाजी जीती ले भाइ, मायाथी शीद मरे। बुद्धिसागर चेत झटपट, चेतना करगरे. तदा तुं. ॥५॥
હે આત્મન્ યદિ તું વિવેકદષ્ટિથી સ્વપરને વિભાગ કરી, ચૈતન્ય તત્ત્વને અનુભવ, સમગ્ર જ્ઞાનથી શ્રીવીરપ્રભુની પેઠે કરે તે તું પણ અજરામર થઈ સિદ્ધશિલાની ઉપર પરમાત્મમય થઈ, સાદિ અનંતમા ભાગે સ્થિર થાય કે જ્યાં અનંતા સિદ્ધયા છે, ત્યાં તું પણ અસંખ્યાતપ્રદેશથી નિર્મલ સિદ્ધ સનાતનતા પ્રાપ્ત કરે.
શિષ્યપ્રશ્ન–હે કૃપાસિંધુ ગુર! એકસ્થાનમાં અનંત સિદ્ધ છો શી રીતે રહી શકતા હશે ! તેમજ એક આમાના પ્રદેશ ભેગા અન્યસિદ્ધાના પ્રદેશ રહેવાથી ભેળ સેળપણું થઈ જાય કે નહીં?
ગુરૂ–હે વિનેય, જિજ્ઞાસુ શિષ્ય ? એક સ્થાનમાં અને નંત સિદ્ધ રહે છે, તે પણ તેમને બાધ આવતું નથી. જેમ એક ઓરડામાં એક દીપકને પ્રકાશ માઈ રહે છે, તેમજ તેજ ઓરડામાં શત દીપકને પ્રકાશ પણ માઈ
For Private And Personal Use Only