________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૧) વા ધુળ સમાન ગણી, અજ્ઞાનથી બહુ ફ; ભવમાં મૂલ્ય, સંસારમાં સત્યાસત્યને જરા માત્ર પણ વિચાર નહીં કરવાથી, પિતાની ભૂલથી દુઃખની સામગ્રી ઉત્પન્ન કરી છે. ચેતન ! જરા જ્ઞાનશકિત હોય, તે હું તને સમજાવું. સમજત ખરા. સ્થિર થઈ, આંખ મીંચી બેસી જાઓ. કશું દેખાય છે, ના નહી. તેવી જ રીતે આંખ મીંચાયાથી કશું અંતે દેખવાનું નથી. સર્વવસ્તુનો દેખનાર તથા તે સંબંધી વિચાર કરનાર તે તું પિતે છે. તું રાજાને રાજા અને સ્વામીને સ્વામી છે. તું જ્ઞાન ધ્યાનથી આત્માનુભવ કર. હે આત્મા ! તું જેમ જેમ જ્ઞાનથી પિતાના સ્વરૂપને અનુભવ કરીશ, તેમ તેમ તારા દિલમાં નવી નવી તર્ક વિતર્કની ફુરણાઓ પ્રશ્ન રૂપે ઉઠશે, અને પાછી સમી જશે. અનુભવાર્થે નીચેનું પદ સ્મરણ કર
પુલ अरे जीव शीदने कल्पना करे-ए राग. अनुभव आतमनो जो करे, तदा तुं अजरामर थइ ठरे । देहदेवळमां संध्या देवने, घडी नहीं सुख अरे ॥ सुरताघंटे उघ भागे, जागे देव दुःख हर। तदा तुं अजरामर थइ ठरे. त्यागे न जल ज्यु माछलु भाइ, तेम गुण निज वरे। . अलख अविहड आतमानी, दशा कबु नहीं फर. तदा ॥२॥
For Private And Personal Use Only