________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
ત્માની સત્તાનું વર્ણન છે આત્મા સત્તાથી પરમાત્મા જેવા છે, પણ જ્યાં સુધી રાગદ્વેષ છે, ત્યાં સુધી આત્મા પરમાત્મારૂપ થઇ શકતા નથી. અર્થાત્ વ્યક્તિભાવે થઇ શકતા નથી. તેથી તે રાગદ્વેષ ચેગે કનું ગ્રહણ કરે છે; પરમાત્મરૂપ વ્યક્તિભાવે થયા પશ્ચાત્ કર્મ નુ ગ્રહણ થતું નથી. કમ ગ્રહણ તે રાગદ્વેષ ચેાગે થાય છે તે મતાવે છે.
મુદ્દા. आकर्षेऽवृत्तियो, कर्माष्टकने हंस ||
યથા ત્તિ જો ઘુમ્યો, તો નિનમુળગ્રંરા બ્ कर्माष्टकनी वर्गणा, समजो नयव्यवहार । अनुपचरितासद्भूतथी, कर्त्ता चेतन धार ॥५२॥
ભાવાર્થ —જેમ લેાહચુંબકવડે, સાયનું આકર્ષણ થાય છે, તેમ હુંસ એટલે આત્મા રાગદ્વેષરૂપ અવૃત્તિથી, આ ટંકનું આકષ ણ કરે છે. વ્યવહારની અપેક્ષાએ, જ્ઞાનાવદણીયાદિક પુગલકર્માદિકને કર્તા ચેતન જાણવા. ત્યાં અનુપરિત અસદ્ભૂત વ્યવહારથી આત્મા કને! કર્તા છે, અને ઉપરિત અસદ્ભૂતબ્યવહારથી ગ્રહ દુકાનાક્રિકના કર્તા આત્મા જાણવા; તથા સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહારથી પુત્રાદિકને કર્તા અને વિજાતિ ઉપરિત અ સભૃત વ્યવહારથી ધનાર્દિકના કર્તા આત્મા જાણવા. તથા
For Private And Personal Use Only