________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯ )
તે ઇંડાં સડી જાય છે. દરિયામાં દૂર રહેલી કાચબીનું મન ઈંડાંમાં ડાવાથી ઈંડાં સેવાય છે, તેમ અત્ર પણ સમજવુ કે જ્ઞાનીનું મન, આત્મામાં રહેવાથી, અને મનથી ક્ષણે ક્ષણે આત્માનું સેવન કરવાથી, આત્મા તે પરમાત્મારૂપ અને છે. એવા અંતત્તિથી આત્મપ્રભુસેવનને અભૂતમહિમા જાણવા. માટે જ્ઞાન ધ્યાનવડે આત્મસેવના ક્ષણ ક્ષણે કરવી, કે જેથી સકળ ક્રમ ક્ષયદ્વારા મુક્તિસુખ પ્રાપ્ત થાય.
નુl. સાતારાતા વેની, સમમાટે વેવાય; !! માટે સંવતા જદ્દી, નિનવમાં વર્તાય. ॥૬॥ लगी न ताळी ध्याननी, घटयुं न ममता मान || लगी न वृत्ति लक्ष्यमां, तब तक के अज्ञान. ॥६७॥ साचा सद्गुरु सँगते, पामे प्राप्ति ज्ञान; ॥ विवेकदृष्टि जागतां, आवे निजगुण भान. ॥ ६८ ॥ आवे निजगुण भान तब, प्रगटे ज्ञानप्रकाशः ॥ अनुभवसुखनी ल्हेरियो, वेदतां विश्वास ॥ ६९ ॥
I
ભાવા—શાતા વેદનીય, તેમજ અશાતા વેદનીય જો રાગદ્વેષ વિનાસમભાવે વેદાય, તા . ભાવસ વરતા પ્રાપ્ત કરી, પેાતાના સ્વરૂપમાં વિત્ત શકાય છે. શ્રી વીરપ્રભુને કમાં
For Private And Personal Use Only