________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ ) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એક જીવની અપેક્ષાએ ચાસઠ સાગરાપમ અધિક છે; એટલા કાળ પ્રમાણવાળું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન પણ છે, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે; અક્ષય, સન્નિસમ્યક્, સાદિ, સપ વસિત, ગમિક, અને અગપ્રતિષ્ઠ, એ સાત ભેદ અને તેના પતિપક્ષી સાતભેદ મેળવતાં, ચઉદભેદ થાય. અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧ ) ભવપ્રત્યયિક અને ( ૨ ) ગુણપ્રત્યયિક; તેમાં નારકીના જીવેા અને દેવતાઆને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે તેત્રીસસાગરાપમ, અને જધન્યથી દશહજાર વ પર્યંત છે. ત્યાં અનુગામ એટલે ભવાંતરે સાથે આવતું જ્ઞાન તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે; અને જન્મ સુધી રહે તે પ્રતિપાતિ છે. ગુણપ્રત્યયિક અધિજ્ઞાન એ પ્રકારનુ છે; તિય ચાનુ અને મનુષ્યાનુ, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ ઝાઝેરૂ હોય છે. તે એવાર કેાઈ વિજય વિમાને જાય, અથવા ત્રણવાર અચ્યુત દેવલાકમાં જઇ, ત્રગુણાન સહિત મનુષ્યપણે જન્મે ત્યારે થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, અને હીયમાન, તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતી, એ છ પ્રકારે અવધિજ્ઞાનના ભેદો જાણવા. અવધિજ્ઞાન નિશ્ચયથી પ્રત્યક્ષ અને રૂપીદ્રવ્ય વિષયી છે; એ ત્રણે સમ્યષ્ટિ જીવને ડાય ત્યારે જ્ઞાન ગણાય છે; તેમાં મતિશ્રુત તે। એ
For Private And Personal Use Only