________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ )
હે શુદ્ધવૃત્તિ ! હવે હું તારી પાસેથી કદી ખસનાર નથી. રાગદ્વેષ, નિંદા, નિદ્રા, આલસ્ય, વિષય, કષાય, વગેરે ચારાનુ હવે મારી પાસે કંઇ ચાલવાનું નથી. સ્વસ્વરૂ૫રમણતારૂપ ઘરની બહાર જતાં તે ચારેએ મને ખુમ લૂટયા હતા. પણ હવે હું. પરસ્વભાવરૂપ ઘરની બહાર ગમન કરનાર નથી. માયાનાં વિષવૃક્ષે વાવી, મેં નઠારાં ફ્ળાતું ભક્ષણ કરી પોતાની મેળે દુઃખ ઉત્પન્ન કર્યું. અરે ! શુદ્ધવૃત્તિ તારી સગતિથી, મને અપૂર્વ સુખ પ્રાપ્ત થયું છે, તેવું સુખ મને કોઇપણ સ્થાને મળ્યું નહાતુ. હું શુદ્ધવૃત્તિ ! તારી સ્થિરતા શાંતતા અપૂર્વ છે. તું ખરેખરી પતિવ્રતા છે ” શુદ્ધવૃત્તિ કહે છે કે “ હું સ્વામિન્ ! આપની પણ અકળકળા છે. આપ અન તદ્ધિના ભક્તા છે; આપે જે ભૂલ કરી હતી, તેમાં અશુદ્ધવૃત્તિનું આચરણ હતુ. હવે ગઇ વાતને વિસ્મરે, આપ હવે અસ`ખ્યપ્રદેશરૂપ ઘરમાં રહી જ્ઞાનધ્યાન લીનતાથી સમયે સમયે અન‘તસુખને ગ્રહેણુ કરો. આપ હવે અનુભવમ’દ્વિરમાં નિર્વિકલ્પદાયેાગે રહી અપૂર્વ શાંતિ ભાગવા. આપની શક્તિ સિદ્ધસમાન છે. અને કર્મોપગમથી વ્યક્તિપણે અન ́ત સિદ્ધસમાન થાઓ તેવા છે. જે પ્રાણીયાના કર્મના નાશ થાય છે, તે સિદ્ધમ બને છે, માટે તમે। . પણ જ્ઞાનય્યાન અપ્રમાદદશા ચેગે સસમાન થાઓ એમાંકણું આશ્ચર્ય નથી. અંતરાત્મા તેજ પરમાત્મા
For Private And Personal Use Only