________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
કરીશ. અશુદ્ધવૃત્તિનાં કાર્ય વેશ્યા સમાન સમજી, શુદ્ધ‰ત્તિનું સેવન કરીશ. રાગદ્વેષરૂપે અશુદ્ધ વૃત્તિને હવે હું કષ્ટપ્રદા સમજીશ. આ પ્રમાણે અ’તરાત્માની વાણીના ઉદ્દગાર સાંભળી, શુદ્ધવૃત્તિ પ્રમેાદભાક્ થઈને કહેવા લાગી કે–હે આત્મપતિ ! તું હવે જ્યારે પેાતાનું સ્વરૂપ સમજ્યા, ત્યારે સુખી થયેા. હું આત્મા તને ધન્ય છે કે આવી વિવેકપુદ્ધિની પ્રાપ્તિ તે કરી. આત્મા કહે છે કે, “હે શુદ્ધવૃત્તિ સ્ત્રી!! શ્રવણુ કર. હું તારા સંગમાં રહેતા નહાતા તેનું કારણ અજ્ઞાનજ હતુ. અજ્ઞાને મને સંસારરૂપ નગરના ચારાશી લાખ ચઉટામાં રખડાવ્યેા, અને મને માહરૂપ કેતુ પાન અશુદ્ધવૃત્તિએ કરાવી, જ્ઞાનઢશનચારિત્રરૂપ લક્ષ્મી લૂ'ટી લીધી. અશુદ્ધવૃત્તિએ એવી ઇન્દ્રજાળવિદ્યા પાથરી કે મને તેમાં કઇ ભાન રહ્યું નહીં. સદ્ગુરૂના ઉપદેશથી મારી અંતદિષ્ટ ખુલી, તેથી જાણ્યું કે, અહા ! હું ક્યાં અને જયના ધર્મા ક્યાં ! હું ક્યાં ! અને અશુદ્ધવૃત્તિ ક્યાં ! અરે અશુદ્ધવૃત્તિની જેટલી દુષ્ટતા કહું તેટલી ઓછી છે ” શુદ્ધવૃત્તિ કહે છે, “ હૈ સ્વામિનાથ ! તમા અશુદ્ધવૃત્તિ વેશ્યાના ઘેર રહેતા હતા, અને તે તમને ફસાવી તમારૂં કાળજી ફ્રેલી ખાતી હતી, તે સ મારા જાણવામાં હતુ, પણ તમે તેના વશમાં હતા, તેથી મારૂ' કઇ ચાલતુ નહાતું. મારી પાસે આવ્યાથી હવે તેનું કંઇ ચાલવાનું નથી. આત્મા કહે છે કે
For Private And Personal Use Only