________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪) છે. હું પણ તમારી સહચારિણી થઈશ. આ પ્રમાણે શુદ્ધવૃત્તિ અને અંતરાત્માને વાર્તાલાપ પ્રસંગે ઘટાવ્યો છે.
अवळी परिणति आत्मनी, वर्ते तब संसारः सबळी परिणति आत्मनी, निर्मलपद निर्धार. ॥६३॥ शुद्धस्वरूपाधारमा, ध्यान रहे सुखकार; भवभ्रमणा सहेजे टळे, पामी चिद्घन सार. ॥६॥ भोग रोगसम लेखवे, आत्मार्थी जे भव्य; आत्मिकशुद्धस्वभावता, ज्ञानिजनकर्तव्य. ॥६५॥
ભાવાર્થ-આત્માની અવળી પરિણતિ જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી સંસાર છે. આત્માની સવળી પરિણતિ થતાં, મલરહિત પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એમાં જરા માત્ર શક નથી. શુદ્ધ અનંતધર્મ આધારીભૂત આત્માનું
પશમભાવે, સ્થિરપાગથી સુખ કરનારું ધ્યાન થાય, તે આ સંસારની ભ્રમણુ સહજ વારમાં નષ્ટ થાય, અને ચિઘનઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્માથી ભવ્યપુરૂષ, પંચેન્દ્રિય વિષયભેગોને રેગ સમાન જાણે છે. પ્રારબ્ધ કર્મોદયે પંચેંદ્રિય વિષયભોગો ભેગવાય, પણ તેમાં રાગદ્વેષથી લેપાય નહીં. અંતરથી ન્યારે વર્તી, ભોગોને ઉદાસીનવૃત્તિથી ભેગવતાં, જ્ઞાની કર્મબંધ અલ્પ કરી શકે
* *
*
For Private And Personal Use Only