________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ટાળવા પુનઃ પુનઃ પુરૂષાર્થ કરવા, અવૃત્તિયી આત્માની દૈવી સ્થિતિ થાય છે, તે બતાવે છે,
મુદ્દા.
'
परम हंस सन्यासी हुं, जाणे नहि सन्न्यास || યદ્દિવૃત્તિ વક્રુષા મળે, જો ન સચવાશે ! ૧૮ I बाहिरदृष्टादृश्यनो, अहंवृत्तिथी भेद || अवृत्ति वहिरात्मता विविध अर्पे खेद ॥ ४९ ॥ प्रथमगुणस्थानक रह्या, जाणो जीवानंत ॥ પાવ્યહ્રસ્વરૂપમાં, જાજાનાટ્ રત ૯૦૦ ||
ભાવા ——સંન્યાસગ્રહણ કરી હું સન્યાસી છું, એમ અભિમાન ધારણ કરવાથી, વૃત્તિ ખાદ્ઘભાવમાં રહે છે, અને તેથી સત્યસ્વરૂપના પ્રકાશ થતેા નથી, બાહિરવસ્તુના આત્મા દૃષ્ટા અને છે. અને વળી ઢસ્ય એવી ખાદ્યવસ્તુમાં અનેક પ્રકારના ભેદ ક૨ે છે. અને બાહ્યશ્યપદાર્થોમાં પ્રિય, સુખ અસુખાદિના ભેદ કલ્પીને બાહ્ય વસ્તુના ત્યાજ્ય અત્યાજ્યમાં અવિવેકરૂપ વિવેક અહ વૃત્તિથી કમ્પ્યાં છે. અને તેથી અહિરાત્મ પદ્મની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના મનમાં થતા ખેદ્યને અપનાર અર્હવૃત્તિ છે, પ્રથમ ગુણસ્થાનકમાં અનંતજીવા રહ્યા છે, તેએ પણ અવૃત્તિલાક જાણવા. વ્યકત વા અન્યક્તસ્વરૂપમાં પણ અનાદિકાળથી અહ વૃત્તિ
For Private And Personal Use Only