________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ). तपसाप्यात्मविज्ञानहीनैस्तत्तु न शक्यते ॥ १॥
આત્મઅજ્ઞાનથી પુગલ પદાર્થ જેવા કે શરીર, મન વાણી, લેશ્યાદિમાં આત્મત્ત્વ ભ્રમ ધારણ કરતાં કર્મગ્રહણ તથા દુઃખ થાય છે, કહ્યું છે કે-fમરછત્તે કવિ અ શ્વ vહી વંતિ. આત્મઅજ્ઞાનથી થએલાં દુઃખ, કર્મકિયા તપ વિગેરેથી ટળતાં નથી. પણ જેમ હિમવિકારનું દુઃખ અગ્નિથી ટળે છે, તેમ આત્મજ્ઞાન જન્મ દુઃખ છે, તે આત્મજ્ઞાનથી ટળે છે, આત્મજ્ઞાનના પણ બે ભેદ છે, એક ભેદજ્ઞાન અને બીજું અભેદજ્ઞાન તેમાં દ્રવ્યગુણ, પર્યાયની વહેંચણ કરવી. તેને ભેદજ્ઞાન કહે છે, આત્માના ત્રણ ભેદ પાડવા, અથવા જ્ઞાનાદિગુણ આમાથી કથંચિત્ ભિન્ન કહેવા, ઇત્યાદિ સર્વ ભેદજ્ઞાન છે. ગુણપર્યાય સહિત દ્રવ્ય અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ આત્મા છે. ઈત્યાદિ અભેદજ્ઞાન જાણવું, આત્મજ્ઞાની વિષમભામાં પણ સમભાવે જેનાર હોય વિષમભાવે જેવા કે કપટી, નિંદક, પાપી, કદાહી, દ્વેષી, લાભ, દુષ્ટમાં પણ સમભાવ રાખે. આત્મધ્યાનમાં રમણતા કરતાં, મુકિતના સુખને સાક્ષાત્ અનુભવ થાય છે, જીવતાં જેને મુકિતનાં સુખ પ્રાપ્ત થયાં, તેને મૃત્યુ બાદ પણ તે સુખની પ્રાપ્તિ થશે. માટે ભવ્યજીવે પૂર્વોકત જ્ઞાન દ્વારા સમભાવે આત્માને ભાવી અહંવૃત્તિને નાશ કરી, આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. અહંવૃત્તિ
For Private And Personal Use Only