________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२)
पद.
परम प्रभु सब जन शब्दे ध्यावे, जब लग अन्तर भ्रम नभागे।
तब लग कोउ न पावे. परम० ॥१॥ सकल अंश देखे जग जोगी, जो खीणु समता आवे ॥ ममता अन्ध न देखे याको, चित्त चिन्हु ओर ध्यावे परम०॥२॥ सहज शक्ति अरु भक्ति सुगुरुकी, जो चित्त जोग जगावे ॥ गुणपर्याय द्रव्य शुं अपने, तो लय कोउ लगावे परम०॥३॥ पढत पगाद अरु गीता, मूरख अर्थ न पावे ॥
__ लात रस नाहि, ज्युं पशु चरवत चावे परम०॥४॥ पुद्गलशुं न्यारो प्रभु मेरो, पुद्गल आप छीपावे ॥ उनसे अन्तर नांहि हमारे, अब क्या भाग्यो जावे परम०॥५॥ अकल अलख अरु अजर निरंजन, सो प्रभु सहज कहावे ॥ अन्तरजामी पूरण प्रगट्यो, सेवक जस गुण गावे. परम०॥६॥
પરમ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લકમી સ્વામી આત્માને સર્વે પુરૂષે શબ્દથી થાવે છે. આત્મા આત્મા એમ સર્વ કહે છે, પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ થતી નથી. જ્યાં સુધી જડ અને ચેતનનું જ્ઞાન થતું નથી, અને જડમાં ચેતન બુદ્ધિ છે, બહિરાત્મભાવરૂપ બ્રમણા વતે છે, ત્યાં સુધી કોઈ આત્મારૂપ પરમ પ્રભુની પ્રાપ્તિ કરી શકતા
For Private And Personal Use Only