________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
કરી, તિરાભાવ ઋદ્ધિને આવિર્ભાવ કરી શુદ્ધ સિદ્ધ બુદ્ધ થયા. પચશતિ નામના અમારા બનાવેલા ગ્રંથમાં કહ્યું છે કે
तिरोभाव निज ऋद्धिनो, आविर्भाव प्रकाश ॥ परमातमपद ते कनुं, ते पदरूपहुंखास ॥ १ ॥
C
પરમાત્મ સ્વરૂપ એજ સારમાં સાર આદેયમાં આદેય છે. અન’ત ગુણથી વિરાજીત શુદ્ધાત્મા, અંતર્યામી ધ્યાનથી પૂ પ્રકટે છે. જરા માત્ર પણ પેાતાના ગુણમાં ન્યૂનતા રહેતી નથી; એમ આત્મઉપાસક, આત્મપ્રભુસેવક શ્રીયશે વિજયક્ત પોતાના સ્વરૂપનું ગાન કરે છે. આવી રીતે ગ્રાહ્ય આત્મસ્વરૂપ જાણી, ધ્યાનશતકમાં કથન કરેલ ધ્યાન પ્રયાગે સ્વવીય પ્રગટ કરી શુદ્ધાત્માની ઉપાસના કરી પૂજ્ય અને છે, ચતુર્થ ગુણસ્થાનકથી ઉપશમ સમકિત, ક્ષયે - પશમસમકિત, અને ક્ષાયિકસમકિતથી આત્મસ્વરૂની ઉપાસના કરાય છે, તથા વળી ચતુર્થ ગુણસ્થાનકથી ઉપશમ ચારિત્રથી, અને ક્ષયાપસમ ચારિત્રથી, શુદ્ધ ચરણની ઉપાસના થાય છે. અષ્ટમગુણસ્થાનકથી, ક્ષપકશ્રેણિએ ચઢેલા આત્મા કપ્રકૃતિઓને ખેરવતા, નવમા દશમા ગુઠાણાને સ્પર્શતા, ખારમા ગુણુઠાણું આવે છે. મારમા ગુણઠાણે ક્ષયાપશમભાવનુ જ્ઞાન છે, અને ત્યાં દર્શના વરણીય કના પણ ક્ષયેાપશમભાવ છે. બારમા ગુણ
For Private And Personal Use Only