________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ )
ત્મામાં રહી છે. તેથી આત્મા અનંત સુખને ભેગી કહેવાય છે. આત્મા પેાતાના સ્વરુપમાંજ સુખના અનુભવ પામે છે. પરસ્વરુપમાં રમણુ કરવાથી, ત્રિકાલમાં પણ સુખના અનુ ભવ થઈ શકતા નથી. બાહ્ય પદાર્થાંમાં જે સુખની બુદ્ધિ થાય છે તે ફક્ત બ્રાન્તિજ છે. જડ પદાર્થામાં જે જીવા રાચીમાચી રહેલા છે, તે જીવેલ કદાપિ કાળે સુખાનુભવ કરી શકતા નથી. આઠે વણાઓને પુગળ જાણી, અગ્રાહ્યતા રુપે સ્વીકારે. તેમજ આઠ કર્મ, છ વેશ્યા, પાંચ શરીર, છે સંસ્થાન, મન વચન કે કાયાના ચૈાગમાં આત્મા નથી, તેથી આત્માને કર્માદિક ગ્રાહ્ય નથી. બાહ્ય દેખાતા દ્રશ્ય તથા અદ્રશ્ય પદાર્થો પુદ્ગલ સ્કધા છે, તે પણ આત્માને ગ્રાહ્ય નથી. અગ્રાહ્ય એવી પુદ્દગલ વસ્તુને, આત્મા ગ્રહણું કરી, ચારગતિમાં પરિક્રમણ કરે છે. પુણ્ય અને પાપનાં પુદ્દગલા પણ વણ, ગંધ, રસ અને સ્પવાળાં છે. પુણ્યનાં પુદ્દગલા શુભવણુ ગધ રસ અને સ્પર્શીવાળાં છે, અને પાપનાં પુદ્દગલે અશુભવણુ ગધ રસ અને સ્પવાળાં છે. પુણ્યનાં પુદ્ગલાથી શુભ વિષાદય શાતાવેદનીયરૂપ ભાગ ભાગવવા પડે છે. પુણ્ય અને પાપની ચતુભ ́ગી થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી યાપ, પુણ્યાનુબ’ધી પાપ, આ ચારભ'ગીનું વિશેષ વિવરણ આત્મ શક્તિપ્રકાશ નામના અમારા બનાવેલ ગ્રંથ છે, તેમાંથી
For Private And Personal Use Only