________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ ) શરીર ધારણ કરી, કેટલીક કર્મ વગણુઓને ગ્રહણ કરે છે, અને કેટલીક કર્મવર્ગણાઓને છેડે છે. શરીરમાં રહેલ આત્મા પિતાની પાસે રહેલી કમ વર્ગણાઓને ગ્રહણ કરે, છે. દરેક વર્ગના પરમાણુઓમાં સમયે સમયે વર્ણ, રસ અને ગંધને ઉત્પાદવ્યય થયા કરે છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની વર્ગણાઓમાં પશુણ હાનિવૃદ્ધિ પરિણમી રહી છે. આ જીવે અનંતી કર્મવગણાઓને ગ્રહણ કરી. રાગ અને દ્વેષને વેગે આત્માએ કર્મવર્ગણાઓનું ગ્રહણ કર્યું, પણ એમાં તત્વથી વિચારીજતાં જડભૂતકમવર્ગણાઓમાં આત્માને કાંઈ ગ્રાહ્યપણું નથી. વર્ગનું જડ છે અને આત્મા જ્ઞાનવાનું છે. આત્માને આત્મત્વ જાતિ છે અને પુદ્દગળના પુદગળ જાતિ છે, આત્મા અરૂપી છે અને વર્ગણાઓ રૂપી છે. આત્મા અક્રિય છે, અને વર્ગણાઓ સક્રિય છે, આત્માઓ અવિનાશી છે, અને વર્ગણાઓ વિનાશ ધર્મવાળી છે. આત્મા સ્વસ્વરૂપે પરિણામી છે, અને તેમાં અનંત સુખ રહ્યું છે. પુર્બળમાં સુખ ગુણ નથી. આત્મા
કાલેકને પિતાના જ્ઞાનમાં વિષયીભૂત કરે છે અને પિતાના સ્વરૂપને પણ જ્ઞાનમાં શેયરૂપે વિષયીભૂત કરે છે. તેથી આત્મા, સ્વપર પ્રકાશક કહેવાય છે. સ્વપર પ્રકાશક ગુણ અજીવ પદાર્થોમાં થયે નથી, અને થશે પણ નહિ. સુખ ગુણ જાણવાની શક્તિ તથા ભેગવવાની શક્તિ આ
For Private And Personal Use Only