________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ).
સુar. आत्मस्वभावे ध्यान त्यां, परनो नहि प्रसंग ॥ चरण करण साफल्यता, पामे प्रभुता अंग ॥१३॥
ભાવાર્થ-જ્યાં આત્મિક શુદ્ધ સ્વભાવનું ધ્યાન છે; ત્યાં પરને પ્રસંગ એટલે પુદ્દગલ વસ્તુને સંબંધ રહેતા નથી, અર્થાત્ આત્મધ્યાની આત્મધ્યાનપ્રાબલ્યથી પરવસ્તુમાં લેપાતું નથી. જ્યાં લેપાવાપણું છે, ત્યાં ધ્યાન નથી અને
જ્યાં ધ્યાન છે, ત્યાં લેપાવાપણું નથી, આત્મજ્ઞાન વિના ધ્યાન થતું નથી, માટે આત્મજ્ઞાન પ્રશંસા પૂર્વે કરી હતી, “જ્ઞાનીકે ભાગ સવિનિર્જરાકે હેતુ હે” (સમયસાર) એ વચન પણ આત્મજ્ઞાનીની પરિણતિને ઉદેશી કહ્યું છે. આત્મધ્યાની પુરુષે બાહ્ય ક્રિયા કરતાં ધ્યાનરૂપ કિયાથી ઘણુ કર્મને ક્ષય કરે છે, ધ્યાન પણ ક્રિયારૂપ છે, જે લોકે આત્મધ્યાન કરનારને ક્રિયા કરનાર નથી માનતા તે લેકે અજ્ઞાની જાણવા કિયા બે પ્રકારની છે, ૧ બાહ્યકિયા૨ અંતરકિયા. બાહ્યક્રિયા પ્રતિલેખન વંદનાદિક છે. અને અંતરકિયા ધ્યાનરૂપ છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિમહારાજ પણ કહે છે કે –
ध्यानक्रिया मनमां आणीजे, धर्म शुकल ध्यायीजेरे ॥ आर्त रौद्रनां कारण किरिया, पचचीशने वारीजेरे ॥ ધ્યાયા –દયાનને ક્રિયા કથનાર શ્રી વિજયલક્ષમી
For Private And Personal Use Only