________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ )
નથી, અને સમ્યગ્રીત્યા તેનું ભાન થયું નથી, અને ચાવપયત અનેકાન્તમત જાણીને અનેકાન્તાષ્ટિ થઇ નથી, તાવત્પર્યંત ક્રિયાકાંડનાકલેશે કરી જગત્પરિભ્રમણ મટતુ નથી. સ્વ અને પરના જ્ઞાનવિના મનુષ્ય આત્મતત્ત્વારાધક થઈ શકતા નથી, અને આત્મારાધક થયાવિના, શુદ્ધપરિણતિ સન્મુખ થવાતું નથી. યથાપ્રવ્રુત્તિકરણની આરાધના જીવે ઘણીવાર કરી પણ સમકિતગુણ પ્રાપ્ત થયા નહીં. અને તેથી ભવાંત આન્યા નહીં. આત્મભાન થયાવિના, વૈરાગ્યગુણુ તથા ખરેખરી ઉદાસીનતા પ્રગટ થતી નથી, અને આત્મભાવિના મેાહભાવ ઘટતા નથી. આત્મજ્ઞાનવિના સચમની આરાધના થતી નથી, આત્મજ્ઞાનથીજ વિવેકદૃષ્ટિ પ્રગટે છે. અને તે વિવેકદ્યષ્ટિ વિના અવિવેકથી અનેક પ્રકારની કષ્ટક્રિયા કરેછ તે, પણ ભવાંત આવતા નથી.
વળી અશુદ્ધપરિણતિથી આત્માએ સ્વપરનું જ્ઞાન મેળવ્યું નહીં, અને વ્યવહારમા`થી સૂત્ર ભણી પાંડિતપણા નું અભિમાન ધારણ કર્યુ. ફક્ત પ'ડિતાઈની ખ્યાતિમાટે સૂત્રાભ્યાસ સ્વીકાર્યાં, તેમ વેદભણી હું વેદાંતજ્ઞાતા, મારા જેવા કેઇ વિદ્વાન્ નથી, એવું અહુ વૃત્તિથી માની લીધું. આત્મજ્ઞાનપૂર્વક વિવેકદૃષ્ટિથી; જે તત્ત્વાભ્યાસ કરવામાં આવે તેા અહવૃત્તિ ઉદ્ભવતી નથી. કારણકે, જે જે ભણવુ છે, તે તે આત્માર્થ' છે, એમ વિવેકી સમજે છે, તેથી વિવેકી
For Private And Personal Use Only