________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કૃતકૃત્ય સમજે છે, તેવા જીવ અવૃત્તિને ધારણ કરતા, સુખપ્રાપ્તિ કરી શકતા નથી. શાસ્ત્રમાં ક્રિયાનુ અજીણુ નિદા લખી છે. વળી ક્રિયાએ કરીને, ક્રિયા નહીં કરનારાઓની નિદા કરવાથી, મન નિંદામાં લપટાય છે, અને તેથી નિંદ્યાની વૃત્તિ વૃદ્ધિ પામવાથી પરિનંદા રહીત થવાતું નથી, અશુદ્ધપરિણતિથી, નિંદ્યાર્દિક દષામાં પ્રવૃત્તિ વૃદ્ધિ પામે છે. એકવાર જો મનને નિંદા કરવામાં વેગ આપ્યું, તે બીજીવાર સહેજે મીજાની નિંદા થાય છે, એમ પ્રતિદિન નિદાની ટેવ વધવાથી, પછીથી નિંદામાંથી મન પાછું વા ળતાં બહુ પ્રયાસ પડે છે. પ્રખળ પ્રયત્ન કર્યા વિના, નિ દાની પ્રવૃત્તિ ટળતી નથી. માટે નિાવૃક્ષને ઉગતાંજ, ઈંદ્રી નાખવું. અત્ર કહેવાનું તાત્પર્યા એ છે કે ક્રિયા કરતાં, પણ અન્ય નિંદા પ્રવૃત્તિ કરવી નહીં. અને તેવી નિદાની પ્રવૃત્તિ થાય છે, તેનું કારણ અશુદ્ધપરિણતિ છે. અને અશુદ્વપરિણતિ રહેવાનું કારણ બહિરાત્મભાવ છે. અને અહિરાત્મભાવનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનથી ઉત્તરાત્તર તેવા દેષાની ઉત્પત્તિદ્વારા અશુદ્ધ પરિણતિની પુષ્ટિ થાય છે. માટે ભવ્ય જીવે જ્ઞાન સ`પાદન કરી ગવરહીત ક્રિયા કરવી પણ ધર્મક્રિયાથી ભ્રષ્ટ થવું નહીં. સારાંશ કે ક્રચાઓ કરી, નિંદ્યાર્દિક દ્વેષા પરિહરવા. અને જો ધક્રિચામાં પ્રવતીને પણ નિંદ્યાર્દિક કરે, તે અશુદ્ધ પરિણતિની
For Private And Personal Use Only