________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩). છે. ગીતાર્થના સેવનથી આત્મા, શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરે છે, અને સત્ય આત્મજ્ઞાનને હૃદયમાં પ્રકાશ કરે છે. આ કાળમાં જીનવાણીમાં અનેક પ્રકારના કુતક કરનારાઓ વતે છે. પિતાના વિચારની પુષ્ટિ માટે અનેક પ્રકારની કુયુક્તિથી જીવોને ભ્રમાવે છે. અહો ! સદગુરૂ વિના જીવ, શુદ્ધ ચૈતન્ય સ્વભૂપ ઓળખી શકે નહીં. માટે પુનઃ પુનઃ ભલામણ છે કે સદ્દગુરૂની ઉપાસના કરવી. શુદ્ધ નિરંજન આત્મ સ્વરૂપની ઉપાસના કરવી. વ્યવહારની અપેક્ષાએ આત્મા રૂપી છે, અને નિશ્ચયથી આત્મા અરૂપી છે. વ્યવહારથી જોતાં આત્મા અનેક પ્રકારે દેખાય છે. શબ્દનયથી આત્મા સમકિત પ્રાપ્ત કરેલોજ કહેવાય છે. એમ દરેક નયથી આત્માનું સ્વરૂપ અવધારવું. નામજીવ, સ્થાપના જીવ, દ્રવ્યજીવ અને ભાવજીવનું સ્વરૂપ અવધારવું. વ્યવહારથી દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ બને તાવનાર ગુરૂરાજ છે, અને તેમજ નિશ્ચયથી દેવ ગુરૂધર્મના સમજાવનારા પણ ગુરૂમહારાજ જ છે, નવતત્તવમાં પણ આ
ત્મા જ મુખ્યતાએ ઉપાદેય છે. જેણે આત્માની ઉપાસના કરી તેણે મેક્ષની ઉપાસના કરી. કારણ કે, મેક્ષ કંઈ આત્માથી ભિન્ન નથી. સંવર પણ આત્માને ધર્મજ છે. રેતીમાં જેમ ખાંડ વેરાણી હોય, તેને કીડીઓ વેણી ખાય છે, તેમ સૂક્ષ્મસ્વરૂપ દશઅન્તરાત્માએ શુદ્ધચેતન્ય સ્વરૂપ પિતાનું છે તે પુગલથી ન્યારું કરી આરાધી પ્રાપ્ત કરે છે. જેમ કમળ પત્રને જલને
For Private And Personal Use Only