________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ) દશા રહે છે. પરવસ્તુમાંથી મમત્વભાવ છુટી જતાં, જીવ નિર્ભય થાય છે. અનેક પ્રકારની મનવચન તથા કાયયેગથી થતી ચંચળતા પણ અહંવૃત્તિના ગે છે. આત્મા મોક્ષ પામ્યો નહીં, તેનું કારણ અહંવૃત્તિ છે. આત્મા વારંવાર કર્મ ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ગ્રહણ કરે છે, અને છેડે છે, તે પણ અહંવૃત્તિને જ પ્રભાવ છે. પોતાના સંબંધમાં આવતા અનેક જીવોની સાથે કલેશ કરે છે, અને અનેક જીવોને નાશ કરે છે, તેનું કારણ પણ અહંવૃત્તિ જ છે. હું શાણું છું, મારા જે કઈ નથી, મારાવિના કેઈ કાંઈ કરી શકનાર નથી, મારી શક્તિના જેવી કેઈની શક્તિ નથી, સર્વ સંસારી વ્યાપાર વિગેરે પ્રપમાં મારા જે બીજે કઈ હુંશિયાર નથી, ઈત્યાદિ મનમાં વિચારવું. તે સર્વ અહંવૃત્તિની ચેષ્ટા છે. અહે! આશ્ચર્યની વાત છે કે અહંવૃત્તિથી જ આવા પ્રકારનાં વિચિત્ર દુઃખ થાય છે, તે પણ મોહરૂપ મદિરાનું પાન કરનાર મૂઢજી; જરામાત્ર પણ ચેતી શકતા નથી. અહંવૃત્તિરૂપ મહાપાકિની, દુખ શ્રેણિ અર્ધનાર છે, એમ ભવ્ય જીવ જાણે અને તે ડાકિનીને સંગ નિવારે, આત્મજ્ઞાનરૂપ મંત્રથી અહંવૃત્તિ ડાકિની દૂરનાશી જશે. માટે આત્મજ્ઞાનરૂપ મંત્રના અ૫નાર સદ્દગુરૂ સુનિરાજની ઉપાસના કરે. સદ્ગુરૂની આજ્ઞામાં રહે પામરજીવ, સદ્ગરના ઉપદેશ વિના ધર્મતત્ત્વ સમજી શકતે.
For Private And Personal Use Only