________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) બધાય છે–વળી અહંવૃત્તિનું સ્વરૂપ બતાવે છે.
કુલ अहंवत्तिना योगथी, उत्शृंखलतावृद्धि । अस्थिर अन्तरवृत्तियो, दुःखावहा समृद्धि ॥ ३५॥ सत्य असत्यपणे ग्रहे, जडमां आतमबुद्धि ॥ धर्मदृष्टि नहि आत्ममां, करेशुं निजपद शुद्धि ॥३६॥
ભાવાર્થ—અજ્ઞાનજન્ય અહંવૃત્તિથી, ઉશૃંખલતાની વૃદ્ધિ થાય છે. તેથી આત્મા, મનમાં આવે, તેવું માને છે, અને મનમાં આવે તેવું બને છે. જેમ કેઈ મનુષ્ય ગ્રહણગાંડ થયે હેય, તેવી તેની ચેષ્ટાઓ બહિરાત્માગે થાય છે અને તેથી અહંવૃદ્ધિધારકમનુષ્યની અંતરવૃત્તિઓ અસ્થિરપણે વતે છે. જેમ જાતે મર્કટ, વળી તે શરીરે પુષ્ટ હાય, અને તેને મદિરાનું પાન કરાવ્યું હોય, અને વળી તેવા પ્રસંગે તેને વૃશ્ચિક કરડે, તે કુદૃકુદા કરવામાં બાકી મૂકે નહીં. દેડા કરી મૂકે, જરા માત્ર પણ સ્થિર રહે નહીં તેમ અજ્ઞાનીછવ પણ મૂળ આત્મસ્વરૂપથી અને જાણ અને વળી તેમાં મેહમદિરાનું પાન કર્યું, અને વળી તેને અવિવેકરૂપે વૃશ્ચિક કરડે, એટલે તેની અંતરવૃત્તિઓ અસ્થિર વર્તે જ, અને મુક્તિરૂપ સ્થાને કરીને બેસે નહીં, તે સત્યજ જાણવું. અજ્ઞાની જીવને બાહ્ય સમૃદ્ધિ પણ દુખપ્રદ
For Private And Personal Use Only