________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૯ )
દન તે સત્તુ દર્શીન છે; શ્રી જીનેશ્વર ભગવતે સર્વ જગત જીવામાં જેવા સ્વાભાવિક ધમ રહ્યો છે, તેવા કહ્યા છે. તેમજ ષડ્ દ્રવ્યાક્રિક પદાર્થીનું પ્રતિપાદન કર્યું” છે. શ્રી સન્ને વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે. અન્ય દના જ્યારે એક દેશથી આત્મ ધર્મ બતાવી, અન્ય દેશમાં ભૂલ કરે છે, ત્યારે શ્રી જીનઇન સ* દેશથી સ` નયેાના, સાપેક્ષપણે આત્મધર્મનુ પ્રતિપાદન કરે છે, સ વસ્તુને સાપેક્ષ વચનાથી સ્વીકારે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં કહે છે કે—
'
जिनवरमा सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि, तटिनीमां सागर भजनारेपदर्शन जिन अंग भणीजे ॥ શ્રીજીન દનમાં સઘળાં દશ નાના નયમા ણાની અપેક્ષાએ સમાવેશ થાયછે.અર્થાત્ જીન દર્શન આરાધ્યુ· તા,સઘળા દશનનીઆરાધના કરી કહેવાય.સાગરમાં સઘળી નદીએ આવી પડે, તેમાં સમાય,પણ નદીમાં સાગરની ભજના છે.તેમ જિન દશ'નમાં સઘળાં દર્શન છે, પણ પ્રત્યેક દર્શનમાં જીનર્દેશનની ભજના છે. કારણ કે, અન્યદના, એકાંત એકેક નયથી થયાં છે, અને જીનદનતા સવ નય પરિપૂર્ણ છે, માટે જીનદે'ન અંગી છે. અને બાકીનાં અંગ છે. સાપેક્ષબુદ્ધિથી જ્ઞાન
For Private And Personal Use Only