________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
ની આશાતના વવી. જ્ઞાન અને જ્ઞાનાભ્યાસી મુનિરાજેની પૂર્ણ ભકિત કરવી. જ્ઞાનેચ્યુજીવાએ તે જ્ઞાનીની સેવા કરવી એટલુ જ લક્ષ્યમાં રાખવાનું છે. પણ અમુક અહ‘વૃત્તિ ધારણ કરે છે, એમ પરમાં પ્રવેશવાની બુદ્ધિ રાખવી નહિં સૌને પોતપોતાનું કૃત્ય કરવાનુ છે. ભવભર્ આત્મસાધક જીવ તે અનિશ સ્વસન્મુખતા સેવવા પ્રયત્ન કરે છે. મિથ્યાજ્ઞાન ભણવાથી અવૃત્તની જાગૃતિ થાય એ સ્વાભાવિક છે, પણ જિને દ્રવચનથી તે અભવ્ય સિવાય દરેક જીવને પ્રાયઃ વસન્મુખતા થાય છે. શ્રીયશેાવિજયજી ઉપાધ્યાયજી તથા શ્રીહરિભદ્રસૂરિ જેવાનાં વચનેપ્રમાણે વર્તી. આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવા.
ૐા.
क्रियागर्व हृदये चहे, परनिन्दामभाव || અવૃત્તિને ધારતો, પામે નંદ મુટાવ ॥૨૪॥ सत्ताधारी वृद्ध हुँ, सघळो मारो देश || वृद्ध युवा हुं नृपति, अहंवृत्तिथी क्लेश ॥ २५ ॥ ભાવાથ—જે કાઈ ખરિાત્મવાળા જીવ, અજ્ઞાન દશામાં અનેક પ્રકારની ક્રિયાઓ ધર્માર્થે કરે, પણ તેથી પેાતાને ઉત્તમ સમજી, અન્ય જનાની નિંદા કરે, અને પરભાવમાં રમણતા કરે, અને પેાતાને નિરપેક્ષ ખાદ્યક્રિયા માત્રથીજ
For Private And Personal Use Only