________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) કઈ મનુષ્ય મદિરાપાન કર્યું હોય, અને પિતાને પછી કહે કે હું તે સ્ત્રી છું, વા કહે કે હું તે વાઘ છું, વા કહે કે હું તેબાદશાહ છું; જેમ તે દારૂપાન કરનારની કલ્પનાઓ જુઠી છે; તેમ નિશ્ચયનયથી જોતાં આત્મા બ્રાહ્મણદિ જાતિરૂપે નથી. નાહક મેહ મદિરા પીને પિતાને પરરૂપે કલ્પી દુઃખી થાય છે.
વળી અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
સુરા.
भ्रमण करे भवमा भवि, अहंवृत्ति आवेश ॥ अहंवृत्ति मनमा जगे, फरतो देशोदेश ॥ २७॥ ગાશાથી ગાધીનતા, સુવ તો મ ર ા છે अहंवृत्ति संसारता, टळतां शुं अवशेष ॥ २८ ॥
ભાવાર્થ—અજ્ઞાની છવ અહંવૃત્તિના આવેશથી ચિરાશીલાખ જીવનિરૂપ સંસારમાં અનંતશઃ પરિભ્રમણ કરે છે, દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકીમાં પણ આ જીવ જપે, અને ત્યાં અહંમમત્વરૂપ અહંવૃત્તિના વિચારમાં પડી, પુનઃ પુનઃ કર્મ ઉપાર્જન કર્યો. અને કર્મ ઉપાર્જન કરી, મહા દુઃખ પામે. મનમાં અહંવૃત્તિની જાગૃતિ થએ છતે, આત્મા ધનાદિક અર્થે દેશદેશ પરિભ્રમણ કરે છે. દેશને
For Private And Personal Use Only