________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
કરનાર આત્મા ત્રણ ભુવનના પતિ અને છે. વળી મારા સંગે રહેનાર આત્મા સાદિ અનંતમા ભાંગે શુદ્ધ બુદ્ધ પરમાત્મારૂપ અને છે, મારી સગતિથી અનત સિદ્ધાત્માએ અનંત અનંત સુખ ભાગવે છે. મારી સ'ગતિથી આત્મા અન’તકાળ પર્યંત ભાગવેલાં દુઃખથી દૂર રહે છે. મારી સંગતિથી ચેારાશી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ થતું નથી. મારી સંગતિથી જીવ રંક સરખા હોય પણ રાજા અને છે; મારી સંગતિથી જીવ અજર અમર મને છે. કાઇ સદ્ગુરૂ વચનામૃત પ્રાપ્ત કરી જીવા મારી સંગતિ અર્થે પ્રયત્ન કરે છે. જેમ સ્પમણિના સચેગે લેાહ સુવણ પણાને પામે છે; તેમ મારી સંગતિથી જીવ તે શિવ એટલે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભૂતકાળે અન`ત સિદ્ધેા થયા, વમાન કાળે થાય છે, અને ભવિષ્યકાળે અનંત સિદ્ધ થશે, તે સવ શુદ્ધપરિણતિ સેવન કરવાથીજ થાય છે. માટે ભવ્યજીવાએ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ અર્થે અહર્નિશ પ્રયત્ન કરવા, આત્મસ્વભાવમાં રમવુ, પર સ્વભાવના ત્યાગ કરવા, એજ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે. શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી સિદ્ધના જીવે! શું સુખ ભાગવે છે, તે ખતાવે છે. કુળ. पामी शुद्ध स्वभावने, शाश्वत शुद्ध कथाय ॥ सुख अनंतां भोगवे, निर्मलता निर्माय ॥ १५ ॥
For Private And Personal Use Only